SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ६५२ उत्तराध्ययनसूत्रे वक्तुं शक्यते । व्यवहारनये तु प्रथमक्रियाकालादारभ्यांन्तिमक्रियाकालपर्यन्तम्त्पन्न इति व्यपदेशो भवति, निश्चयनये तु अन्तिमक्रियासमये एवोत्पन्न इति व्यवहारो भवतीति । हे जमाले ! निश्चयनयव्यवहारनयौ आश्रित्यैव भगवतो महावीरस्य प्रवचनं क्रियमाणं कृतमिति न तु एकनयापेक्षं भगवतो वचनं, येन भवतां विरोधाभासो भातीति, _____ अथवा-प्रकारान्तरेण जमालेः पूर्वपक्ष उन्नेयः। तथाहि-क्रियमाणस्य कार्यस्य यदि कृतत्वं मन्यते । तदा-कृतमेव क्रियमाणं भवतीत्यायातम्। ततश्च पूर्वनिष्पन्नस्यैव पुनः क्रियाया उत्पत्तिरभ्युपेयेत, इति-चिरोत्पन्नस्यापि पदार्थस्य पुनरुत्पादः स्यात् । परन्तु कृतस्य क्रियमाणता प्रमाणविरुद्धा। अत्राज्यमनुमान प्रयोगः-कृतं क्रियमाणं न भवति । क्रियमाण भी आपके संस्तारक को "कृत" कह सकते हैं। हे जमालि ! व्यवहार नय को लेकर तो प्रथम क्रियाकाल से लेकर अन्तिम क्रियाकाल तक 'उत्पन्न' यह व्यवहार होता है और निश्चय नय को लेकर तो अन्तिम क्रिया के समय में ही 'उत्पन्न' ऐसा व्यवहार होता है। हे जमालि ! निश्चय नय और व्यवहारनय को लेकर ही भगवान महावीर ने 'क्रियमाणं कृतम्'-क्रियमाण कृत है-ऐसा कहा है, एक नय को लेकर भगवानने नहीं कहा है। आपको जोविरोधाभास मालुम होता है वह एक नय की अपेक्षा से, दोनों नय की अपेक्षा से तो कोई विरोध नहीं है। ___ अथवा-जमालि के पूर्व पक्ष का प्रकान्तर से अनुगम करना चाहिये, सो इस प्रकार-यदि क्रियमाण कार्य में कृतत्व मानते हैं तो याथी थाय छ त “क्रियमाण" ५५] मापन सताने कृत ४ी शाय છે. હે જમાલિ ! વ્યવહારનયને સ્વીકારતાં પ્રથમ ક્રિયાકાળથી માંડીને તે અંતિમ ક્રિયાકાળ સુધી “ઉત્પન્ન ” એ વ્યવહાર થાય છે, અને નિશ્ચય નયને સ્વીકારતાં તે અંતિમ ક્રિયાના સમયમાં જ “ઉત્પન્ન” એવે વ્યવહાર થાય છે. માટે હે જમાલિ! નિશ્ચય અને વ્યવહાર એ બને નયને સ્વીકારીને तो सवान महावीरे ‘क्रियमाणं कृतम्'-क्रियमाण कृत् । मे १२भाव्यु छ. એક નયને સ્વીકારીને ભગવાને ફરમાવ્યું નથી. આપને જે વિરોધાભાસ દેખાય છે તે તે એક નયની અપેક્ષાના કારણેજ છે. બે નયની અપેક્ષાએ તે કેઈ વિરોધ નથી. અથવા જમાલિના પૂર્વપક્ષને પ્રકારાન્તરથી અનુગમ (જાણપણ) કરે જોઈએ, તે આવી રીતે જે ક્રિયમાણ કાર્યમાં કૃતત્વ માનશે તે તેને અભિપ્રાય એ થયે કે દાત કાર્ય પણ જિરમાન ગણાય ત્યારે તે આપ પૂર્વોત્પન્નની ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy