SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ M प्रियदर्शिनी टीका. अ० १ गा० १ संयोगे दृष्टान्तः दक्षिणतः, सुनन्दश्वोत्तरतो निवसन्नासीत् । तत्रैकोऽपरस्य गृहे प्राघुणिकोऽभवत् , तदोभौ मिथश्चिन्तितवन्तौ-आवयोः प्रीतिदृढतरा कथं भविष्यति ?, यद्यावयोर्मध्ये एकस्य पुत्रः स्यादेकस्य च पुत्री, तदा तयोर्वैवाहिकसम्बन्धेनावयोः संयोगस्तज्जनिता प्रीतिश्च स्थिरतरा भविष्यति । अथैकदा दक्षिणदिग्वर्तिनः श्रेष्ठिनः मुधननामकः पुत्रो जातः, उत्तरदिग्यासिनः श्रेष्ठिनश्च पुत्री, कुसुमवती-नाम्नी समजनि । तयोः परस्परं वाग्दानं संजातम् । तदनन्तरं दक्षिणदिग्वासी वणिग् मृतः। तस्मिन् मृतेसति तत्पुत्रः सुधनः पितुर्धनाधिकारी संजातः । प्रचुरं पितृधनं प्राप्य स प्रमुदितोबात उसीके आख्यान द्वारा प्रकटित की जाती है-मथुरा नगरीमें सुभग और सुनन्द नाम के दो वणिक् निवास करते थे। सुभग का घर दक्षिण दिशा में था और सुनन्द का घर उत्तर दिशा में । एक दिनकी बात है कि इन दोनों में से एक दूसरे के घर मेहमान हुआ था, वहाँ इन दोनों ने परस्पर यह विचार किया कि-अपने दोनों का यह स्नेह सर्वदा इसी तरह से बना रहे, इस हेतु अपने दोनों में से यदि एक को पुत्र हो और दूसरे को पुत्री हो तो दोनों का विवाह कर दें। भाग्यवशात् ऐसा ही हुआ कि-सुभग के यहां पुत्र का जन्म हुआ। लडकेका नाम सुधन रखा गया। उत्तरदिशा में निवास करनेवाले उस सुनन्दके यहां एक पुत्री हुई । उसका नाम कुसुमवती रखा गया, पूर्वनिश्चित के अनुसार इनकी सगाई-वाग्दान पक्की कर दी गई । सगाई पक्की करके सुभग का तो देहांत हो गया। पिता के धन का अधिकारी पुत्र होता है, इस नियम તેના આખ્યાન દ્વારા પ્રગટ કરવામાં આવે છે-મથુરા નગરીમાં સુભગ અને સુનંદ નામના બે વણિકૂ નિવાસ કરતા હતા. સુભગનું ઘર દક્ષિણ દિશામાં હતું અને સુનંદનું ઘર ઉત્તર દિશામાં. એક દિવસની વાત છે કે એ બન્નેમાંથી એક બીજાને ઘેર મહેમાન બનેલ, ત્યાં આ બન્નેએ પરસ્પર વિચાર કર્યો કે... આપણે બન્નેને આ સ્નેહ કાયમ ટકી રહે તે હેતુથી આપણા બન્નેમાંથી કદાચ એકને પુત્ર હોય અને બીજાને પુત્રી હોય તે બન્નેના વિવાહ કરી દેવા. ભાગ્યવશાત્ એવું જ બન્યું કે, સુભગને ત્યાં પુત્રને જન્મ થયે, છોકરાનું નામ સુધી રાખવામાં આવ્યું ઉત્તર દિશામાં નિવાસ કરવાવાળા તે સુનંદને ત્યાં પુત્રી અવતરી, તેનું નામ કુસુમવતી રાખવામાં આવ્યું. અગાઉના નિશ્ચય અનુસાર તેમની સગાઈ કરવામાં આવી. સગાઈ પાકી કર્યા પછી સુભગનું મૃત્ય થયું. પિતાને ધનને અધિકારી પુત્ર હોય છે, આ નિયમ અનુસાર પોતાના પિતાના ધનને સુધન અધિકારી બ. કે એક સમયે સુધને સ્નાન ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy