SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ५ संसारस्वरूपवर्णनम् ६३३ आयुष्यं स्वल्पं चञ्चलं च, यौवनमपि विधुदिव चपलम् । प्राणिनो विषयचिन्तया प्रस्ताः, सम्बन्धिनो बन्धनरूपाः, भोगा आदौ किंपाकफलमिव मनोरमाः परिणामदारुणाः, इन्द्रियाणि कषायसाहाय्येनात्मानं नरकनिगोदादिषु भ्रामयन्ति । चतुरशीतिलक्षसंख्यकासु योनिषु रागद्वेषमोहाभिभूतैर्जन्तुभिर्विषयतृष्णया परस्परं भक्षणेन ताडनेन मारणेन बन्धनेन अभियोगेन, आक्रोशेन च तीव्रदुःखानि शतसहस्रशः प्राप्यन्ते । यथा विषवल्लरी रक्तपल्लवा चञ्चलभ्रमरसंकुला सौन्दर्येण मनोहरति करती है। प्राणियों की ऐसी कोई विशेष आयु भी नहीं है। जितनी है भी उसका उतने समय तक रहने का कोई निश्चय भी नहीं है। यौवन भी विद्युत् के समान चपल है। जितने भी इस संसार के पदार्थ हैं वे सब के सब विषयचिन्ता से युक्त बने हुए हैं। संबंधीजन जितने भी हैं वे सब इस जीव के लिये बन्धन स्वरूप हैं । ये भोग भी सेवन करते समय ही मनोरम प्रतीत होते हैं, परिणाम में ये किंपाक फलकी तरह जीव के शत्रु बन जाते हैं। कषाय की सहायता से ये इन्द्रियां जीव को नरक एवं निगोद आदि के दारुण दुःखों को भोग ने के लिये विवश कर देती हैं। चौरासी लाख योनियों में रागद्वेष मोह से अभिभूत हुए ये प्राणी विषयतृष्णा के कारण से पारस्परिक लक्षण से, ताडन से, मारण से, बन्धन से, अभियोग से एवं आक्रोश से तीव्र से तीव्र दुःखों को लाखों बार भोगते रहते हैं। जिस प्रकार विषवल्ली रक्त पल्लवों से युक्त होकर चंचल भ्रमरों की गुंजार से गुंजित होती हुई देखनेवाले मनुष्यों के मन को लुभाती है उसी प्रकार ये જેટલું છે તેટલા સમય સુધી રહેવાને તેને કોઈ નિશ્ચય પણ નથી. યૌવન પણ વિધુતની માફક ચપળ છે, આ સંસારના જેટલા પણ માગ છે તે બધા વિષય ચિંતાથી યુક્ત બનેલા છે. જેટલા સંબંધીજન પણ છે તે બધા આ જીવ માટે બંધન સ્વરૂપ છે. ભોગ વિલાસ પણ સેવન કરતી વખતે મનેરમ્ય લાગે છે. પરિણામે એ કડવાફળની જેવા આત્માના શત્રુ બની જાય છે. કષાયની સહાયતાથી એ લોલુપી ઈન્દ્રિય જીવને નરક અને નિગોદ આદિના દારૂણ દુઓને ભેગવવા માટે વિવશ બનાવી દે છે. ચોરાસી લાખ યોનીઓમાં રાગ, શ્રેષ, મોહથી ઘેરાયેલે એ આત્મા વિષય તૃષ્ણાના કારણથી, પારસ્પરિક લક્ષણથી, તાડનથી, મારણથી, બંધનથી, અભિયોગ અને આક્રોશથી તીવથી તીવ્ર ઇખોને લાખાવાર ભેગવતે રહે છે. જેમ વિષવલ્લી રક્ત પલ્લવોથી યુક્ત થઈ ચંચલ ભ્રમરની ગુંજારવથી ગુંજીત થતે જેનાર મનુષ્યના મનને લોભાવે છે. એજ उ०८० ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy