SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा. १ अङ्गचतुष्टय दौर्लभ्ये पाशकदृष्टान्तः २ ५८९ ततश्चाणक्यस्तस्य नन्दनृपस्य राज्ये भ्रमन् मयूरनामके लघुग्रामे समागतः, तत्र मयूरपालको निवसति । तत्र मयूरपालकस्य सगर्भायां भार्यायाचन्द्रपानदोहदो जातः । सा दोहदालाभेन कृशशरीरा खिन्ना संजाता । संन्यासिवेषेण चाणक्यस्तत्र भ्रमन मयूरपालकस्य गृहे समायातः । दोहदालाभेन मयूरपालकस्य भार्या कृशां दीनां विलोक्य चाणक्यो व्रते भो ! मयूरपालक ! अहमस्या दोहदं पूरयिष्यामि, यदाऽस्याः पुत्रोऽष्टवर्षवयस्क ः स्यात् तदा मम शिष्यत्वेन भवता समर्पणीयः । मयूरपालकेन तद् वचनं स्वीकृतम् । ततश्चाणक्यः सच्छिद्रं मण्डपं कारयित्वा तस्यो - कर वह चाणक्य वहां से चलकर नंद राजा के राज्य के ही अन्तर्गत मयूर नाम के किसी एक छोटे से गांव में चला गया। वहां एक मयूरों को पालने वाला मयूरपालक नामक पुरुष रहता था । उसकी भार्या गर्भवती थी ! उसे चन्द्र को पीने का दोहला उत्पन्न हुआ था । दोहले की पूर्ति न हो सकने के कारण शरीर से वह विशेष कृश हो गई थी । तथा चिन्तित भी रहती थी । चाणक्य भी इधर उधर घूमता घामता मयूरपालक के घर आया । मयूरपालक की पत्नी को ज्यों ही उसने दोहद की पूर्ति न हो सकने के कारण कृशशरीर एवं खेदखिन्न जाना तो कहने लगा हे मयूरपालक ! तुम्हारी धर्मपत्नी के चन्द्र पीने के दाहद की पूर्ति मैं कर सकता हूं यदि तुम हमारी इस शर्त को कबूल कर सको तो, शर्त यह है कि जब इसका बालक आठ वर्ष का हो जाय तो तुम उसे मुझे दे देना, मैं उसे अपना शिष्य बना लूंगा । मयूरपालक ने चाणक्य की शर्त स्वीकार करली | ચાણક્ય ન દરાજાના રાજ્યની અ ંદર આવેલા મયૂર નામના એક નાનકડા ગામમાં ચાલ્યા ગયા. ત્યાં મેારને પાળવાવાળા મયૂરપાલક નામના એક પુરૂષ રહેતા હતા. તેની સ્ત્રી ગર્ભવતી હતી. તેને ચંદ્ર પિવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી. તે ઈચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે તે શરીરે અત્યંત દુઃખની થઈ ગઈ તથા ચિંતાતુર રહેતી હતી. ચાણક્ય પણ આમ તેમ ફરતાં ફરતાં મયૂરપાલકને ઘેર આવી પહેાંચ્યા. મયૂરપાલકની સ્ત્રીને તેની ઇચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે શરીરે દુખળી તેમજ ચિંતાતુર દેખીને તે કહેવા લાગ્યા, મયૂરપાલક તારી પત્નિને ચંદ્ર પીવાની જે ઈચ્છા થઇ છે તે હું પરિપૂર્ણ કરી શકું તેમ છું પણ તું મારી એક શરતને કબુલ કરેતા જ. શત એ છે કે, જ્યારે તારી પત્નિને અવતરનાર બાળક આઠ વર્ષના થાય ત્યારે તે ખાળક મને સેાંપી દેવા પડશે. તેને મારો શિષ્ય બનાવીશ. મયૂરપાલકે ચાણુષ્યની શ'ના સ્વીકાર કર્યાં. ચાણયે ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy