SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ५८८ उत्तराध्ययन सूत्रे एवमपमानितो भूत्वा सभार्य चाणक्यः स्वगृहं समागतः । तदा चाणक्येन चिन्तितम् - श्वशुरेण मम निर्धनत्वादपमानः कृतः । इति विचिन्त्य धनमर्जयितुं चाणक्यः पाटलिपुत्र नगरे नन्दनाम्नो नृपस्य समीपे योगिवेषेण गतः । पूर्वाह्णे राज्यकार्यालये प्रविष्टः, तदा तस्य दासी कार्यालयं संमार्जयन्ती पश्यति -चाणक्यः सिंहासने तुम्बीपात्रं स्वासनं च स्थापयति । नन्दनृपस्य भृत्याश्चाणक्यं तिरस्कृत्य बहिर्निःसारयन्ति । तदा चाणक्येन प्रतिज्ञा कृता - नन्दनृपस्य राज्यं समूलं नाशयिष्यामि । अपना इस प्रकार का वहां निरादर देख कर भार्या को साथ में लेकर अपने घर पर वापिस आ गया। आकर उसने विचार किया कि श्वशुर ने जो मेरा निरादर किया है उसका कारण मेरी यह निर्धनता है, अतः धन कमाने का प्रयत्न करना चाहिये । इस प्रकार विचार करने के बाद यह धन कमाने के लिये पाटलीपुत्र नगर में नन्द नाम के राजा के पास योगी का वेष धारण कर पहुँचा । पूर्वाह्न अर्थात् दिन के पूर्व भाग में चाणक्य ने कचहरी में प्रवेश किया, एक उस कचहरी की दासी ने जो उस समय उस कचहरी को झाड़ रही थी चाणक्य को देखा, चाणक्य ने वहां एक ओर सिंहासन के ऊपर अपना तुम्बीपात्र और आसन रख दिया । नन्द राजा के नौकरों ने यह देखकर चाणक्य को धक्का देकर एवं तिरस्कार कर के वहाँ से बाहिर निकाल दिया । चाणक्य ने इस अपमान से क्रुद्ध होकर वहीं पर यह प्रतिज्ञा की, कि मैं इस नन्दनृप के राज्य का समूल विनाश कर दूंगा । इस प्रकार कह લેાજન જમાડયું. ચાણકય આ પ્રકારની પેાતાના પ્રત્યેની વર્તણુંક જોઈને પેાતાની પત્નિને લઈને પોતાને ઘેર પાછા ફર્યાં. ઘેર આવીને તેણે મનમાં એવા વિચાર કર્યો કે, સાસુસસરાએ મારૂ જે અપમાન કર્યું તેનું કારણુ મારી નિર્ધનતા જ છે. આથી ધન કમાવવાના મારે પ્રયત્ન કરવા જોઇએ. આ પ્રમાણે વિચાર કર્યાં પછી તે ધન કમાવા માટે પાટલીપુત્ર નગરમાં નંદ રાજાની પાસે યાગીના વેશ ધારણ કરી પહેાંચી ગયા. દિવસના પહેલા પ્રહરમાં ચાણક્યે રાજકચેરીમાં પ્રવેશ કર્યાં. એ વખતે રાજકચેરીની દાસી કચેરીને સાસુફ કરી રહી હતી. તેણે ચાણક્યને જોયા. ચાણક્યે ત્યાં એક સિંહાસન ઉપર પેાતાનુ' તુ ખીપાત્ર અને આસન રાખી દીધું. નંદ રાજાના નાકરાએ આ જોઈને ચાણક્યને ધક્કા મારીને તથા તેને તિરસ્કાર કરીને ખહાર કાઢી મુકયા. ચાણુયે આ અપમાનથી ક્રોધિત થઈને ત્યાંજ પ્રતિજ્ઞા કરી કે, હવે હું આ નંદરાજાના રાજ્યના સમૂળગેાજ વિનાશ કરી નાખીશ. આ પ્રમાણે નિણૅય કરીને તે ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy