SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ उत्तराध्ययनसूत्रे पाह-किमिदं प्रार्थयसि ? ग्रामो, नगरं, वा कोशो वा याच्यताम् । स विप्रोऽवदत्इदमेव ममेप्सितम् , ततश्चक्रवर्तिना तत्स्वीकृतम् । प्रथमदिने चक्रवर्तिनो भवने परमसुस्वादु पायसं लब्धम् । तत्र काम्पिल्यनगरे चक्रवर्त्याज्ञयाऽसौ विप्रः प्रत्येकगृहे भोजनं क्रमेण प्रतिदिनं लभते, तथाप्यसौ गृहाणामन्तं न पाप, कथं तर्हि तस्य समस्त भरतक्षेत्रवर्तिषु गृहेषु एकैकगृहे क्रमेण प्रतिदिनं भोजनप्राप्त्यनन्तरं पुनश्चक्रवर्तिभवने यह तुमने क्या चीज मांगी है, गांव मांगो नगर मांगो या कोशखजाना मांगो। सुनकर ब्राह्मण ने कहा हमें इन चीजों की आवश्यकता नहीं है। हमारी इच्छा तो जो है वह आप से निवेदित कर दी है। चक्रवर्ती ने ब्राह्मणकी बात स्वीकार करली । चक्रवर्तीने स्वयं सबसे पहिले दिवस इसके लिये परम स्वादिष्ट बढ़िया खीर अपने महल में तैयार करवाई। ब्राह्मण ने बडे आनंद के साथ खाई । क्रम२ से अब यह उस कांपिल्य नगर में सब के घर एकर दिन खीर के भोजन के लिये जाने लगा, परन्तु वहां इतने अधिक घर थे कि इसके जीवनभर तक भी जीमते२ घरों के वारे नहीं समाप्त हो सकते थे । तथा छह खंड की पृथिवी का अधिपति चक्रवर्ती होता है इसलिये यद्यपि उसके जीमने का नंबर छह खंडों में नियत कर दिया गया था, पर जब कांपिल्य नगर के घरों की ही समाप्ति नहीं हो सकी तो भरतक्षेत्र भर के घरों का बारा उसके कैसे प्राप्त हो सकता था ? अतः वह बड़ा ही चिन्तित रहने लगा। वह विचारता रहता कि कब समस्त घरों का बारा मेरा समाप्त ચક્રવતીએ બ્રાહ્મણને કહ્યું કે તમે આ શું માગ્યું? ગામ, નગર અથવા તે ધન દેલત જે જોઈ એ તે માગી. બ્રાહ્મણે કહ્યું કે, મહારાજ ! મને એવી કઈ ચીજની જરૂરીઆત નથી. અમારી જે ઈચ્છા છે તે આપની સમક્ષ રજુ કરી છે. ચક્રવતીએ બ્રાહ્મણની વાતને સ્વીકાર કરી અને પિતાના મહેલમાં તેને માટે સ્વાદિષ્ટ એવી ખીર તૈયાર કરાવી. બ્રાહ્મણે ખૂબ જ આનંદથી તે ખાધી. ક્રમે ક્રમે તે કાંપિલ્ય નગરમાં બધાને ત્યાં એક એક દિવસ ખીરના ભેજન માટે જવા લાગે. પરંતુ ત્યાં એટલાં બધાં ઘરે હતાં કે એના જીવન સુધી જમતાં જમતાં ઘરને વારે સમાપ્ત થઈ શકે તેમ ન હતું. તેમાંવળી ચકવતી તે છ ખંડ ધરતીને અધિપતી હોય છે. આથી તેના જમવાને નંબર છ ખંડેમાં નક્કી કરી આપેલ હતે પણ જ્યારે એકલા કાંપિત્ય નગરનાં જ ઘરો તે પુરાં કરી શકે તેમ ન હતું ત્યાં ભરતક્ષેત્રના વિસ્તારનાં ઘરોને વારે તો કયાંથી જ આવે? આથી તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. તે વિચારવા લાગ્યું કે, જ્યારે સમસ્ત ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy