SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये चोल्लकदृष्टान्तः १ ५८१ परितुष्टो भूत्वा गजोपरि स्वपार्श्व तमुपवेश्य ब्रवीति-हे विम! स्वाभीष्टं ब्रूहि, सोऽवदत् भार्या पृष्ट्वा कथयामि । ततस्तेन स्वगृहमागत्य भार्या पृष्टा। भार्या मनसि चिन्तयति-धनागमे त्रीणि नश्यन्ति जीर्ण गृहं, जीर्णा भार्या, जिर्ण मित्रम् । इति विचार्य सा प्राह - एकैकस्मिन् दिने एकैकगृहे पायसभोजनं भवतु, इत्येव प्रार्थनीयम् । ततोऽसौ विप्रश्चक्रवर्तिसंनिधौ समागत्य तदेव प्रार्थितवान् । चक्रवर्ती यथार्थरूप में परिचित हो चुके, तब वे बडे प्रसन्न हुए। उन्हों ने उस ब्राह्मण को शीघ्र ही हाथी पर अपने पास बैठा कर कहा कि कहो विप्रदेव ! तुम क्या चाहते हो ? उसने कहा महाराज ! मैं क्या चाहता हूं यह बात तो अपनी भार्या से पूछकर आपसे कहूंगा। चक्रवर्ती से वह घर जाने की आज्ञा लेकर घर आगया । घर पर आकर उसने अपनी पत्नी से समस्त वृत्तान्त कह दिया । पत्नी ने सुनकर विचार किया कि यदि यह धनवान बन जायगा तो मुझे अवश्य छोड़ देगा, क्यों कि धन के आने पर तीन चीजे छोड़ दी जाती हैं-१जूना घर, २ जूनी भार्या और ३ जूनां मित्र । इसलिये इससे कह दिया जाय कि हमें तो प्रतिदिन एकर घर पर खीर का भोजन मिलता रहे, ऐसी व्यवस्था हो जानी चाहिये । बस इस प्रकार विचार कर ब्राह्मणी ने अपने पति से यही बात कही और कहा कि जाकर तुम राजा से यही मांगो अपने लिये और वस्तु को क्या करना है । ब्राह्मण ने अपनी पत्नी की सलाह मान कर चक्रवर्ती से यही मांगा। चक्रवर्ती ने ब्राह्मण से कहा પરિચિત બનતાં ખૂબજ પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને એજ વખતે પિતાના હાથી ઉપર બેસાડી લઈને પૂછયું, કહે વિપ્રદેવ તમે શું ચાહો છે? જવાબમાં તે બ્રાહ્મણે કહ્યું, મહારાજ ! હું શું ચાહું છું તે વાત મારી સ્ત્રીને પૂછળ્યા પછી આપને કહીશ. ચકવતીની આજ્ઞા લઈ તે પોતાને ઘેર ગયે. ઘેર પહોંચી તેણે પિતાની સ્ત્રીને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યો. સ્ત્રીએ સઘળી બીના સાંભળીને વિચાર કર્યો કે, મારો પતિ ધનવાન બની જશે તો એ મને અવશ્ય છડી દેશે. કેમકે, ધનના આવવાથી ત્રણ ચીજો ભુલાઈ જાય છે. એક તે જુનાં ઘર, બીજું સ્ત્રી, ત્રીજું જુનામિત્ર આ માટે એને એમ માગવાનું કહેવામાં આવે છે, અમને પ્રતિદિન એક એક ઘેરથી ખીરનું ભેજન મળતું રહે એવી વ્યવસ્થા કરવામાં આવે. આ પ્રકારને વિચાર કરી બ્રાહ્મણીએ પિતાના પતિને એ વાત કહી અને કહ્યું કે, તમે રાજા પાસે જઈને એ પ્રમાણે માગો. આપણે બીજી વસ્તુની શું જરૂર છે ? બ્રાહ્મણે સ્ત્રીની સલાહ માનીને રાજા પાસે જઈ તેની સ્ત્રીના કીધા પ્રમાણે જ માગ્યું. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy