SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये चोलकदृष्टान्तः १ ५७९ दयति किंतु भवान् निधनावतारो मिलितः । ब्रह्मदत्तो वदति-अहमस्मि चक्रवर्ती, यदा मम राज्यप्राप्तिः स्यात्तदा भवता ममान्तिकमागन्तव्यम्। कालान्तरे ब्रह्मदत्तेन चक्रवर्तिराज्यं प्राप्तम् , द्वादश वर्षाणि राज्याभिषेको त्सवः मारब्धः । सामुद्रिकशास्त्रज्ञोऽसौ विप्रस्तदुत्सवसमाचारं प्राप्य तत्रागतः । शास्त्र का अभीतक अध्ययन किया है वह आज बिलकुल गलत साबित हो रहा है इसलिये मैं रो रहा हूं। आपके चरणों में जो चिह्न बने हुए हैं उनसे यह बात ज्ञात होती है कि आपको चक्रवर्ती होना चाहिये पर आपकी तो यह दशा है कि इस समय आपके पास खाने तक को अन्न भी नहीं है। आपका यह वेष दरिदियों जैसा है। अवस्था आपकी निर्धन है। ऐसे मालूम पड़ता है कि मानों आप में निर्धनताने ही अवतार लिया है। ब्राह्मण की बात सुनकर ब्रह्मदत्त ने कहा-तुम्हारा सामुद्रिक शास्त्र मिथ्या नहीं है दुःखी मत होओ, मैं वास्तव में चक्रवर्ती ही हूं। जब मुझे राज्य की प्राप्ति हो तो उस समय तुम मेरे पास आना। कालान्तर में ब्रह्मदत्त को चक्रवर्तिपद की प्राप्ति हुई। ब्रह्मदत्त चक्रवर्ती बन गये । बारह वर्ष का राज्याभिषेक बड़ा हो ठाट बाट से मनाया जाने लगा। इसी अवसर में उस ब्राह्मण ने जब यह समाचार सुना तो वह भी वहां पर आगया पर वह ब्रह्मदत्तसे मिल नहीं सका। સામુદ્રિક શાસ્ત્રનું જે અધ્યયન કર્યું છે તે આજે બીલકુલ નકામું માલુમ પડયું છે. આ માટે હું રેઈ રહ્યો છું. આપના ચરણમાં જે ચિન્હ જોવામાં આવે છે તેનાથી એવી વાત સિદ્ધ થાય છે કે, આપ ચકવત બનવા જોઈએ. પરંતુ આપની તે એ દશા છે કે, આ સમયે આપની પાસે ખાવાને અન્ન પણ નથી. આપને આ વેશ દ્રરિદ્રીઓના જેવું છે. આપની અવસ્થા નિધન છે. એવું માલુમ પડે છે કે, આપનામાં નિર્ધનતાએ અવતાર લીધે છે, બ્રાહ્મણની વાત સાંભળી બ્રહ્મદત્ત કહ્યું. આ તમારૂં સામુદ્રિક શાસ્ત્ર મિથ્યા નથી, દુઃખી ન બને. વાસ્તવમાં ચકવતી જ છું જ્યારે મને રાજ્યની પ્રાપ્તિ થાય એ સમયે તમે મારી પાસે આવજે. સમયના વહેવા સાથે બ્રહ્મદત્તને ચકવતિ પદ પ્રાપ્ત થયું. રાજ્યમાં ૧૨ વર્ષ સુધી તેના રાજ્યાભિષેકને ઉત્સવ ઠામઠામ મનાવા લાગ્યું. એ બ્રાહ્મણે જ્યારે આ પ્રસંગના શુભ સમાચાર જાણ્યા છે તે પણ ત્યાં આવી પહોંચે, પણ તે બ્રહાદત્તને મળી શક્યો નહીં. બ્રહાદત્ત ચકવતી સાથે તેને મેળાપ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy