SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ५७६ उत्तराध्ययनसूत्रे कारितः । ततः कपटप्रबन्धेन ब्रह्मदत्तमारणार्थं जतुगृहं कारितम् । तदा धनुनामका ब्रह्मनृपतेर्मन्त्री तत् कपटं ज्ञातवान् । स च नदीतीरात् तद्गृहाभ्यन्तरेऽधः पृथिव्यां सुरङ्गां निर्माय नदीतटे सुरङ्गाद्वारे तुरंगमद्वयं स्थापयित्वा स्वपुत्रं वरधनुनामकं जतुगृहनिर्माणकारणं ज्ञापयति । ततो निःसरणार्थं निर्मापितां सुरां च दर्शयति । सरधनुः स्वपित्राज्ञया ब्रह्मदत्तानुचरोऽभवत् । अन्यदा कदाचित् जनन्या प्रेरितो ब्रह्मदत्तस्तस्मिन् जतुगृहे सुप्तः, वरधनुश्च एक दिन की बात है कि इन दोनोंने एकान्त में इस प्रकार की गुप्तमंत्रणा की कि ब्रह्मदत्त का विवाह कर देना चाहिये। ऐसा ही हुआ ब्रह्मदत्त का विवाह कर दिया गया । तथा ब्रह्मदत्त को मारने के लिये कपट से एक लाक्षागृह - लाख का महल भी बनवा कर तैयार कराया गया। राजा ब्रह्म के मंत्री को उनकी यह कपट रचना ज्ञात हो गई । मंत्री का नाम धनु था । उसने नदी के तीर से लेकर उस लाक्षागृह के भीतर तक पृथिवी के नीचे एक सुरंग बनवाई। जब सुरंग बनकर तैयार हो चुकी तो नदी के तट पर कि जहां सुरंग से बाहर निकल ने का द्वार था दो घोडे खडे करवा दिये और अपने पुत्र से कि जिसका नाम वरधनु था लाक्षागृह के निर्माण का कारण प्रकट कर दिया । तथा यहां से निकलने के लिये जो सुरंग बनाई गई थी उसका भी भीतरी दरवाजा उसे दिखला दिया । वरधनु अपने पिता की आज्ञा से ब्रह्मदत्त का अनुचर बन गया । एक दिन की बात है कि अपनी माता એવા પ્રકારની ગુપ્ત મંત્રણા કરી કે, બ્રહ્મદત્તના વિવાહ કરી દેવા. અને એ પ્રમાણે બ્રહ્મદત્તના વિવાહ કરી દેવામાં આળ્યેા. આ પછી બ્રહ્મદત્તને કપટથી મારવા માટે એક લાખાગૃહ ( જોગણીના મહેલ ) અનાવી તૈયાર કર્યાં રાજા બ્રહ્મના મંત્રીને તેમની આ કપટ રચના જાણવામાં આવી ગઇ. મંત્રીનું નામ ધનુ હતુ. તેણે નદીના કાંઠાથી લઇને એ લાખાગૃહની અંદર સુધીનુ એક ભેાંયરૂ તૈયાર કરાવ્યું. જ્યારે ભૈયરૂ તૈયાર થઈ ગયુ` ત્યારે નદીના કાંઠા ઉપર ૐ જ્યાં ભેયારમાંથી બહાર નીકળવાના રસ્તા રાખ્યા હતા તે સ્થળે એ ઘેાડા તૈયાર રખાવ્યા. અને પેાતાના પુત્ર કે જેનું નામ વરધનુ હતુ તેને લાખાગૃહની સમસ્ત વાતથી જાણકાર કરી તેમાંથી નિકળવા માટે જે ભેાંયરૂ બનાવવામાં આવેલ હતુ તેની સઘળી માહિતી આપી નીકળવા માટેના દરવાજો તેને બતાવી દીધા. એક દિવસની વાત છે કે, કુમાર બ્રહ્મદત્ત તેની માતાના કહેવાથી તે લાખાગૃહ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy