SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा. ४५ केवलीपरीषहाणां भेदाः तथा-एष बालः पापभयरहितत्वात् करोतु नाम आक्रोशनादि, मम पुनर सहमानस्य अक्षममाणस्य अतितिक्षमाणस्य अनध्यासमानस्य, सर्वथा असावादि पापकर्म संपद्यते । इति चतुर्थ स्थानम् । तथा-एष बालः पापभयरहितत्वात् करोतु नाम आक्रोशनादिकं, मम पुनः खलु सम्यक सहमानस्य यावत् अध्यासमानस्य किं संपद्यते, अयं तावत् पापं बध्नाति मया च एकान्तेन निर्जरा क्रियते । इति पञ्चमं स्थानम् । __ तृतिय स्थान में ऐसा विचार करें कि यह तो बाल है, पाप के भय से रहित होने के कारण भले ही यह आक्रोश आदि करता रहे, परन्तु मेरा कर्तव्य तो इनको सहन करने का ही है । यदि मैं इनको सहन नहीं करता हूं-सहन में साहस को छोड़ देता हूं, इनसे यदि घवरा जाता हूं तो मुझे असाता आदि पापकर्म का नियमतः बंध होगा। इस प्रकार यह चतुर्थ स्थान है। पंचमस्थान में संयमी को ऐसा विचार करना चाहिये कि यह परीषह एवं उपसर्गकारी व्यक्ति पाप के भय से रहित होने के कारण बाल है, इसकी इच्छा है यह आक्रोशादिक करे । इससे मेरा बिगडता क्या है ? मुझे तो उल्टा फायदा ही है, क्यों कि उपसर्ग और परीपह को समतापूर्वक सहन करनेवाले के एकान्ततः कमों की निर्जरा होती है, परन्तु यह उपसर्ग परीषहकारी पुरुष पाप का बंध करता है । यह पंचम स्थान है। ત્રીજા સ્થાનમાં-એવો વિચાર કરે કે, આ તે બાળ છે, પાપના ભયથી રહિત થવાના કારણે ભલે એ આક્રોશ અદિ કરતો રહે પરંતુ મારું કર્તવ્ય તે એને સહન કરવાનું જ છે. જે હું તેને સહન કરતું નથી. તે સહિષગુતાના ગુણથી વિમુખ થાઉં છું. જે તેનાથી હું ગભરાઈ જાઉ છું, તે મને અસાતા આદિ પાપ કર્મને નિયમતઃ બંધ થશે. આ પ્રકારે આ ચોથું સ્થાન પણ છે. પાંચમા સ્થાનમાં-સંયમીએ એ વિચાર કરવો જોઈએ કે, આ પરીષહ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ પાપના ભયથી રહિત હેવાના કારણે બાળ છે. તેની ઈચ્છા છે કે, આ આક્રોશ આદિ કરે પણ તેથી મારું બગડે છે ? મને તે એથી ઉલટે ફાયદેજ છે. કારણકે ઉપસર્ગ અને પરીષહને સમતા પૂર્વક સહન કરનારને એકાન્તતઃ કર્મોની નિર્જરા થાય છે. પરંતુ દયાની વાત એ છે કે ઉપસર્ગ પરીષહકારી પુરૂષ તે કેવળ પાપનેજ બંધ કરે છે. આ પાંચમું સ્થાન છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy