SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४५ दर्शनपरीषहे दृढमतिमुनिदृष्टान्तः ५५१ मधुरं वारि, किमात्मनः पिपासाऽऽकुलीकरणेन, नास्ति परलोकः । इत्येवं विविधपरीपहानुत्पाद्य स देवस्तस्य मुनेः सम्यक्त्वमपनेतुं प्रवृत्तः, तथापि स दृढमतिमुनिस्तपःसंयमाराधनाद् लेशतोऽपि विचलितो नाभूत् । तदाऽसौ मेरुरिवाप्रकम्पः सागर इव गम्भीरः सन् विचारयति-भगवतः सर्वज्ञतया नद्वचनं सत्यं संदेहरहितं ध्रुवं नित्यं परमकल्याणसाधकं श्रद्धेयमेवास्ति । एभ्यः पौगलिकसुखेभ्यः किमपि कि हे मुनि ! देखो यह कितना सुन्दर तालाब भरा हुआ है। आपको इस समय घोर पिपासा की वेदना हो रही है अतः आप शीतल मधुर जल का पान कर पिपासा को शान्त करो। व्यर्थ में पिपासा से आत्मा को आकुलित करने से क्या लाभ है ? परलोक नहीं है। इस प्रकार इस देव ने मुनिराज के लिये अनेक परीपहों को उत्पन्न कर उनको सम्यक्त्व से पतित करने के निमित्त अनेक प्रयत्न किये तो भी वे मुनिराज सम्यक्त्व से रंचमात्र भी चलायमान नहीं हुए । प्रत्युत संयम एवं तप की आराधना करने में मेरु के समान अप्रकंप होकर एवं सागर के समान गंभीर बनकर अधिक से अधिक दृढ बनते रहे। साथ में यह भी इन्हों ने विचार करने में कसर नहीं रखी कि भगवान् वीतराग होने से, तथा सर्वज्ञ होने से कभी भी असत्य वचन वाले नहीं हो सकते हैं, इनका प्रत्येक वचन संदेहरहित ध्रुव सत्य है। जिन वचनों की आराधना से ही जीवों को निःश्रेयस मार्ग की प्रासि होती है, अतः यही एकान्ततः परमकल्याणसाधक है, और इसी આ સમય ખૂબ જ તરસ લાગી રહી છે, આથી આ શિતળ મધુર જળનું પાન કરીને તમારી તરસને છીપાવે. તરસથી આત્માને નકામે પીડીત કરવાથી શું લાભ ? પરલોક છે જ નહીં. આ પ્રકારે તે દેવે મુનિરાજ માટે અનેક પરીષહો ઉત્પન્ન કર્યા અને તેમને સમ્યકત્વથી પતિત બનાવવા ખૂબ પ્રયત્ન કર્યા તે પણ એ મુનિરાજ લેશ માત્ર પણ ચલાયમાન થયા નહીં. અને પિતાના સંયમ અને તપની આરાધનામાં મેરની માફક અડગ રીતે ઉભા રહ્યા અને સાગરની માફક ધીર ગંભિર બની અધિક દઢ બનતા ગયા. સાથે સાથે તેમણે એ પણ વિચાર કરવામાં કસર ન રાખી કે ભગવાન વીતરાગી સર્વજ્ઞ હોવાને કારણે કદી પણ અસત્ય વચનવાળા હોઈ શકતા નથી. એમનું પ્રત્યેક વચન સંદેહ રહીત ધ્રુવ–સત્ય છે. જીનવચનની આરાધનાથી જ જીવને નિશ્રેયસ (મેક્ષ) માર્ગની પ્રાપ્તિ થાય છે. જેથી તેને વિશ્વાસ કરે એગ્ય છે. આથી આજ એક માત્ર પરમ કલ્યાણનું સાધન છે. આ પદ્ગલિક સુખેથી જીવેનું ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy