SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ उत्तराध्ययनसूत्रे खण्डनात् प्रतिनिवृत्तो नाभूत , परंतु अन्ततस्तदुक्तयुक्तिप्रतियुक्तिस्वरूपं खण्डयितुमसमर्थः सन् मनसि विचारयति-" सत्यम् अयमस्ति गौतमस्वामी महान् विद्यानिधिः, यदीदृशं मम मनोगतं भावं गौतमस्वामी कथयिष्यति तदाऽहमस्य शिष्यो भविष्यामि" इति । गौतमस्वामी मनःपर्ययज्ञानधारकतया तदानीमेव परिषदि वदति-" अस्य तर्ककेसरिणो मनसि संपति अयं विचारः समायातः-"सत्यमयं गौतमस्वामी महान् विद्यानिधिः परत्वेवं मम मनोगतं विचारं गौतमस्वामी यदि कथयेत् तर्हि तस्य शिष्यो भविष्यामी"ति । इत्युक्त्वा पुनस्तं नास्तिकं पृच्छति-कथय किमयं विचारबीच खंडन करना प्रारंभ कर दिया, परन्तु गौतमस्वामी ने जब उसकी युक्तियों का पूरे तोर से खंडन किया तो वह उसको संभालने में समर्थ नहीं हो सका । गौतमस्वामी के अगाध ज्ञान को देखकर उस समय उसके मन में यही विचार आया कि वास्तव में ये गौतमस्वामी विशिष्ट विद्यानिधान हैं, परन्तु यदि ये मेरे इस मनोगत भाव को बतला देवें तो मैं इनका शिष्य हो जाऊँगा? गौतमस्वामी मनापर्ययज्ञान के धारी थे, अतः उसी समय वे इसके मानसिक विचार को स्पष्टरूप से जान गये । उन्हों ने उसी समय सभा के बीच में कहा कि इस तर्ककेसरी सोमभद्र के मन में इस प्रकार का विचार उत्पन्न हुआ है कि "ये गौतमस्वामी महान् विद्या के निधान हैं यदि ये मेरे इस अभिप्राय को बतला दे तो मैं इनका शिष्य हो जाऊँगा"। गौतमस्वामी ने ऐसा कह कर उस सोमસભાની વચમાં ખંડન કરવાને પ્રારંભ કરી દીધે. પરંતુ ગૌતમસ્વામીએ જ્યારે તેની યુકિતઓનું પુરી રીતે ખંડન કર્યું ત્યારે તે પિતાની જાતને સંભાળવામાં સમર્થ ન બન્યો. ગૌતમસ્વામીના અગાધ જ્ઞાનને જોઈ એ સમય એના મનમાં એ વિચાર આવ્યો કે, વાસ્તવમાં આ ગૌતમસ્વામી વિશિષ્ટવિદ્યાનિધાન છે. પરંતુ જે તેઓ મારા આ મનેભાવને બતાવી આપે તે હું એમને શિષ્ય બની જાઉં. ગૌતમસ્વામી મન:પર્યયજ્ઞાનના ધારી હતા. આથી એજ વખતે તેમણે એના માનસિક વિચારને સ્પષ્ટ રૂપથી જાણી લીધા. અને એજ વખતે સભાની વચમાં કહ્યું કે, આ તકેસરી સેમભદ્રના મનમાં એ પ્રકારને વિચાર ઉત્પન્ન થયે છે કે, “આ ગૌતમસ્વામી મહાન વિદ્યાનાનિધાન છે તેઓ જે મારા આ અભિપ્રાયને બતાવી આપે તે હું તેમને શિષ્ય બની જાઉં.” ગૌતમસ્વામીએ એવું કહીને સમભદ્રને કહ્યું કે, કહે મહાનુભાવ ! તમારા મનમાં આ વિચાર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy