SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ E ५१० उत्तराध्ययनसूत्रे हृष्टतुष्टाः ससंभ्रमं हर्षवशविसर्पदयाः, 'इमे एव मम गुरवः' इति वन्दितवन्तः। सागरचन्द्रमुनिस्तदा कालकाचार्य परिचिते पश्चात्तापं कुर्वन् वदति-भगवन् ! मया श्रुतनिधीनां तत्रभवतां भवतामाशातना कृता, क्षमस्व ।। कालकाचार्येणोक्तम् --हे वत्स ! श्रुतमदो न कर्तव्यः । एवमन्यैरपि कालकाचार्यवत् प्रज्ञाप्रकर्षे मदाकरणेन प्रज्ञापरीषहः सोढव्यः ॥४१॥ ___मतिश्रुतरूपपरोक्षज्ञानमाश्रित्य प्रज्ञापरीषहो वर्णितः । अथेदानीमवध्यादिरूपं प्रत्यक्षज्ञानमाश्रित्य तदभावरूप एकविंशतितमोऽज्ञानपरीषहः प्रोच्यतेमूलम्-निरगं मि विरओ, मेहुणांओ सुसंवुडो। जो सक्खं नाभिजाणामि, धम्मं कल्लाण पावगं ॥४२॥ छाया-निरर्थकम् अहं विरतः, मैथुनात् सुसंवृतः। यः साक्षात् नाभिजानामि, धर्म कल्याणं पापकम् ॥ ४२ ॥ बतलाकर कहा कि देखो ये हैं वे आगन्तुक महानुभाव । वे शिष्य सब के सब उसी समय अपार हर्ष से उत्फुल्लहृदय होकर हृष्ट तुष्ट होते हुए बडे ही आदर से “ यही है हमारे गुरु महाराज" कह कर उनके चरणों में गिर कर वंदना करने लगे। सागरचंद्रमुनि उस समय कालकाचार्य के परिचित होने पर पश्चात्ताप करता हुआ उनसे बोला भगवन् ! श्रुतनिधि पूज्य आपकी मेरे द्वारा आशातना हुई है, अतः मैं उसकी क्षमा चाहता हूं, आप क्षमा करें । कालकाचार्य ने कहा वत्स ! श्रुतज्ञान का मद नहीं करना चाहिये । इस कथा से यही शिक्षा मिलती है कि कालकाचार्य की तरह प्रज्ञा के प्रकर्ष में मद नहीं करने से प्रज्ञापरीषह का जय होता है ॥४१॥ ચંદ્ર મુનિએ આંગળીના ઈશારાથી બતાવીને કહ્યું કે, જુઓ આ છે તે આવેલા મહાનુભાવ! આથી તે સઘળા શિષ્યો તે સમયે અપાર હર્ષથી પ્રફુલ્લિત બની ખુશી થતાં થતાં ખૂબજ આદરથી “આ જ છે અમારા ગુરુમહારાજ” કહીને તેમના ચરણમાં પડીને વંદન કરવા લાગ્યા. સાગરચંદ્રમુનિ એ સમયે કાલકાચાર્યના પરિચયથી પશ્ચાત્તાપ કરતાં કરતાં તેમને કહેવા લાગ્યા, ભગવંત! કૃતનિધિ પૂજ્ય મારાથી આપની અશાતના થઈ છે. આથી હું તેની ક્ષમા ચાહું છું. આપ મને ક્ષમા કરો. કોલકાચાર્ય* કહ્યું, વત્સ ! શ્રુતજ્ઞાનને મદ ન કર જોઈએ. આ કથાથી એ જાણવાનું મળે છે કે, કાલકાચાર્યની માફક પ્રજ્ઞાના પ્રકમાં મદદનહીં કરવાથી પ્રજ્ઞાપરીષહને જય થાય છે. ૪૧ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy