SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४०-४१ प्रज्ञापकर्षे भद्रमतिमुनिदृष्टान्तः ५०५ बोधयति, तथापि मम तत् स्मृतिपथं नायाति, अत्र कश्चित् मुनिः सकृदेव श्रुत्वा धारयति, कश्चिद् द्विवारं, कश्चित् त्रिवारम् । __केनचित्-शतं शतं गाथा प्रत्यहमभ्यस्ताः, केनचित् द्वे द्वे शते । कश्चिदेकपूर्वघरः, कश्चिद् द्विपूर्वधरो यावच्चतुर्दशपूर्वधरः संजातः, परन्तु महानिष्ठुरोऽतीव निर्बुद्धिरहमस्मि, शतशोऽभ्यासे कृतेऽपि धारणा न भवति । मम पूर्वजन्मोपार्जितं ज्ञानावरणीयं कर्म, तथा ज्ञानान्तरायरूपं कर्म तीव्रतया संपत्युदयावस्थां प्राप्तम् , से वे मुझे पढाते हैं, अन्य मुनि भी मुझ पर विशेष अनुग्रह रखते हैं, वे भी समय २ पर मुझे बचवाते हैं तो भी मुझ को याद नहीं होता। हमारे में कोई तो मुनिराज ऐसे हैं जो एक बार भी सुनकर याद कर लेते हैं, कोई २ ऐसे हैं जिन्हें दो बार कहने से याद हो जाता है।कोई २ऐसे हैं जो तीन बार सुनकर विषय को अच्छी तरह याद करलेते हैं। कितने ऐसे हैं जो एक ही दिन में सौ-सौ १००-१०० गाथाएँ याद कर लेते हैं। कोई २ ऐसे हैं जो दो सौ २००-दो सौ २०० गाथाएँ तक कंठस्थ कर लेते हैं। कोई एक पूर्वधर हैं। कोई दो पूर्वधर है। कोई तीन, कोई चार, कोई पांच, कोई छह, कोई सात और कोई आठ आदि से लेकर चौदह पूर्वतक के पाठी हैं, किन्तु इन सब में एक मैं ही ऐसा मन्दबुद्धि हुं जिसको कुछ नहीं आता है। बुद्धिहीन बना हुआ हूँ। सौ बार याद करने पर भी धारणा होती ही नहीं है। क्या करूँ पूर्वोपार्जित ज्ञानावरणीयकर्म का ही इस समय तीव्र उदय પણ મારા ઉપર વિશેષ ભાવ રાખે છે અને સમય સમય ઉપર તેઓ મને બતાવે છે, તે પણ મને યાદ રહેતું નથી. અમારામાં કેટલાક મુનિરાજ એવા છે કે, તેઓ એકવાર સાંભળીને તેને કંઠસ્થ કરી લે છે, કેઈ કઈ એવા છે કે તેમને બે વખત કહેવાથી યાદ થઈ જાય છે, કેઈ કોઈ ત્રણ વાર સાંભન્યાથી વિષયને સારી રીતે યાદ કરી લે છે. કેટલાક એવા પણ છે કે જે એક જ हिवसमा १००-१०० (सौ-से) थामे या ४री छ. ४ ४ २००-२०० ( બસો-બસો) ગાથાઓ કંઠસ્થ કરી લે છે. કોઈ કઈ પૂર્વધર છે, કે બે પૂર્વધર છે, કઈ ત્રણ, કેઈ ચાર, કેઈ પાંચ, કેઈ છે, કેઈ સાત, કેઈ આઠ આદિથી લઈને ચૌદ પૂર્વ સુધીના પાઠી છે આ બધા વચ્ચે હું એકજ એ મંદબુદ્ધિને છું કે મને કાંઈ પણ આવડતું નથી. હું બુદ્ધિહિન બનેલે શું ? વખત યાદ કરવા છતાંયે ગ્રહણ કરી શકતું નથી. શું કરું? પૂર્વોપાત જ્ઞાનાવરણીય કમજ આ સમયે તીવ્ર ઉદયમાં આવેલ છે. એને જ આ પ્રતાપ છે, उ० ६४ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy