SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनस्त्रे यत्र यत्रासौ भिक्षार्थ याति तत्र तत्र लोकस्तद्गन्धेन विमना भवति । मुनिश्च तिरस्कार प्राप्नोति तथाप्यसौ जल्लपरीषहं सहते। तदनन्तरं विशाखाचार्यस्तमब्रवीत्-वत्स ! त्वद्देहदोर्गन्ध्याद् भृशमुद्वेगो जनानां जायते, तस्मादुपाश्रय एव त्वया स्थातव्यं, न तु बहिग्रहस्थसंनिधौ गन्तव्यम् । इत्थं तद्वचनं निशम्य विशुद्धमतिमुनिस्तस्मिन्नेवोपाश्रये स्थितः । अन्तमान्ताहारेण दुर्बलशरारोऽसौ विशुद्धमतिमुनिः स्वगुरुं प्रार्थ्य तदाज्ञामादाय पादपोपगमनं कृत्वा स्वकल्याणं साधयामास । एवमन्यमुनिभिर्जल्लपरीषहः सोढव्यः ॥ ३७॥ जहां जहां ये भिक्षा के लिये जाते वहांर लोग उनके शरीर की दुर्गन्ध से व्याकुल हो उठते । इस दुर्गन्ध के कारण मुनिराज का भी तिरस्कार होने लगा। फिर भी उन्हों ने इस तर्फ ध्यान नहीं दिया और जल्लपरीषह को जीतने में ही वे अपनी सारी शक्ति लगाते रहे। विशाखाचार्य ने एक दिन इनसे कहा वत्स ! तुम्हारे शरीर की दुर्गन्ध से लोगों में बड़ा असन्तोष फैल रहा है वे बडे उद्विग्न होते हैं, इसलिये तुम अब कहीं न जाकर सिर्फ उपाश्रय में ही रहा करो। इस प्रकार गुरु महाराज के वचन सुनकर विशुद्धमति मुनिराज अब उपाश्रय में ही रहने लगे-बाहर गृहस्थों के यहां आना जाना बंद कर दिया । अन्त प्रान्त आहार से इनका शरीर भी दुर्बल हो गया था, अतः अपने गुरु महाराज से प्रार्थना कर इन्हों ने उनकी आज्ञानुसार पादपोपगमन संथारा धारण कर लिया और अपना कल्याण साध कर ગભરાઈ જતા હતા. જ્યાં જ્યાં એ ભિક્ષા લેવા જતા ત્યાં ત્યાં લોકે એના શરીરની દુર્ગધથી વ્યાકુળ બની જતા. અને આ દુર્ગધના કારણે જ્યાં ત્યાં મુનિરાજને પણ તિરસ્કાર થવા લાગે. તે પણ તેમણે એ તરફ ધ્યાન ન આપ્યું. અને જળપરીષહ જીતવામાં જ પોતાની બધી શક્તિ લગાડી રહ્યા. વિશાખાચા તેને એક દિવસ કહ્યું, હે વત્સ! તમારા શરીરની દુર્ગધથી લોકેમાં ઘણે અસંતોષ ફેલાઈ રહ્યો છે. આથી ઘણા ઉદ્વિગ્ન બને છે, માટે તમે હવે કયાંય ન જતાં ફકત ઉપાશ્રયમાં જ રહ્યા કરે. આ પ્રકારનું ગુરુમહાજનું વચન સાંભળીને વિશુદ્ધમતિ મુનિરાજ હવે ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા. બહાર ગૃહસ્થને ત્યાં જવા આવવાનું બંધ કરી દીધું. અન્ત પ્રાન્ત આહારથી તેમનું શરીર પણ દુબળ થઈ ગયું, અંતે પોતાના ગુરુમહારાજને પ્રાર્થના કરી તેમની આજ્ઞા અનુસાર પદ્ધપિયગમન સંથાર ધારણ કર્યો. આથી પિતાનું ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy