SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा. ३३ रोगपरीषहजये कालवैशिकदृष्टान्तः ४६७ कृतम् । तस्य कलवैशिकस्य ज्येष्ठा भगिनी जितशत्रुभूपतिना मुद्गशैलनामकनगराधिपाय हतशत्रुनाम्ने नृपाय प्रदत्ता। अन्यदा कदाचित् स कालवैशिककुमारो निशि शृगालशब्दं श्रुत्वा स्वसेवकान् पृच्छति-कस्यायं शब्दः श्रूयते ?, सेवका अब्रुवन्-शृगालस्य, ततः कुमारो ब्रूते तं बद्ध्वा मत्समीपे समानयत, तैः शृगाल आनीतः । क्रीडनप्रियोऽसौ कुमारस्तं यष्टया पुनः पुनस्ताडयति। कालवैशिककुमारेण ताड्यमानोऽसौ शगालः 'खि-खी' शब्दं कुर्वन्नुच्चैराक्रन्दति । तं शब्दं श्रुत्वाऽसौ सहर्ष हसति । एवं ताडितः शृगालः कालं कृत्वा अकामनिर्जरया व्यन्तरदेवो जातः । जाय कालवैशिक की एक बड़ी बहिन थी जिसका व्याह राजा ने मुद्गशेल नामक नगर के अधिपति हतशत्रु के साथ किया था। एक दिन की बात है कि कालवैशिककुमार ने रात्रि में शृगाल का शब्द सुनकर अपने सेवकों से पूछा कि यह शब्द किसका सुनाई दे रहा है ? नौकरों ने कहा कि यह शब्द शगाल का सुनाई पड़ रहा है। कुमार ने कहा उसको बांधकर मेरे पास ले आओ। तब वे शगाल को बांधकर ले आये और कालवैशिककुमार को सौंप दिया। कुमार खेलने का शोकिन था इसलिये वह शुगाल को बार२ लकड़ी का घोदा मारता था। जैसे२ कुमार उसको लकड़ी का घोदा मारता था तैसे२ वह दुःखित होकर " खी खी" शब्द करता हुआ जोर से चिल्लाता था। उसके शब्द को सुनकर कुमार बड़ा हर्षित होता था और वह खूब हँसता था। इस प्रकार कुमारसे ताडित वह शृगाल मर कर अकाम निर्जरा से व्यन्तरदेव हो गया। એની લોકોને જાણ થાય. કાલવૈશિકને એક મોટી બહેન હતી. જેનો વિવાહ રાજાએ મુગલ નગરના અધિપતિ હતશત્રુ રાજા જે કર્યો હતો. એક સમયની વાત છે કે કાલશિક કુમારે રાત્રિના વખતે શીયાળને શબ્દ સાંભળી પિતાના સેવકને પૂછયું કે, આ શબ્દ શેને સંભળાઈ રહ્યો છે? સેવકોએ કહ્યું કે, આ શબ્દ શીયાળને સંભળાય છે. કુમારે કહ્યું કે તેને બાંધીને મારી પાસે લઈ આવો. સેવકો તેને બાંધીને કુમાર પાસે લઈ આવ્યા. અને કાલશિક ને સોંપી દીધું. કુમાર ખેલવાને ભારે શોખીન હતો એટલે તે શીયાળને વારંવાર લાકડીના ગોદા મારવા લાગ્યા. જેમ જેમ કુમાર તેને લાકડીના ગોદા મારવા साया तम तम त हुयी थी ....भी....श५४ ४री. रथी थोडावा લાગ્યું. તેના શબ્દો સાંભળીને કુમાર ઘણે ખુશી થતું હતું અને જોરથી હસતે હતું. આ પ્રમાણે કુમારથી મારવામાં આવેલ તે ગાલ મરીને અકામ નિજ રાથી વ્યંતરદેવ થઈ ગયું. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy