SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० १७ स्त्रीपरीषहजये लावण्यपूरमुनिदृष्टान्तः ३९५ प्रियरूपः, मनोज्ञः, मनोज्ञरूपः, सौम्यः, सुभगः, प्रियदर्शनः, सुरूपोः लावण्यपूरनामको नृप आसीत् । असौ नृपः सुभूमनामकस्य वासुपूज्यतीर्थकृत्पथमगणधरस्य समीपे धर्मदेशनां श्रुत्वा दीक्षितो जातः। ___ स चैकदा भिक्षाचर्या पर्यटन श्रावकगृहं मत्वा वेश्यागृहं प्रविष्टः, तत्र सा कामवह सकल समाज का मनोरथ पूर्ण करनेवाला होने से सब को इष्ट था, इसकी आकृति मनोहर होने से इष्टरूप था, तथा वह सबका सहायक होने से कान्त अभिलषणीय था । वह कान्तरूप रूप से भी कान्त कमकमनीय था। वह सब जनों के उपकार करने में परायण होने से सबके लिये प्रिय था । बह रूप से भी प्रिय होने से प्रियरूप था। सब के हितकारी होने से बह मनोज्ञ था। इसके देखने वाले के लिये यह चित्ताकर्षक होने से मनोज्ञ रूप था । दुःखियों का दुःख दूर करने वाला होने से मनोऽम सबके मन में बसने वाला था। सकल जनमन के अनुकूल आकृति वाला होने से मनोऽमरूप था, इसलिये वह सौम्य-भद्र स्वभाव होने से समस्त जन का आह्लादक था। तथा कल्याण मार्ग पर चलने वाला होने से सुभग था । वह प्रियदर्शन था अर्थात् जो व्यक्ति इसे एकबार भी देख लेता तो पुनः उसे देखनेकी लालसा उस के बनी रहती थी । वह सुरूप-लावण्य की राशि से भरपूर था। राजा ने मुभूम नाम के गणधर के पास जो वासुपूज्यतीर्थ कर के प्रथम गणधर थे धर्मदेशना सुनकर दीक्षा धारण करली । હોવાથી શુષ્ટ હતા. તથા તેઓ બધાને સહાય કરવાવાળા હોવાથી જાન્ત અભિसषीय उता. ते कान्तरूप ३५थी ५५ ४iत-भनीय हुता. तया ४२४ मनुष्य પર ઉપકાર કરવામાં પરાયણ હોવાથી દરેકને પ્રિય હતા. તે રૂપથી પણ પ્રિય હોવાથી પ્રિય હતા. દરેકના હિતચિંતક હોવાથી તે મનોજ્ઞ હતા. તેમને જેનારને તેઓ ચિત્તાકર્ષક હોવાથી મનોજ્ઞ હતા, દુઃખીઓના દુઃખ દૂર કરવાવાળા હેવાથી મનોમ અર્થાત્ દરેકના મનમાં વાસ કરવાવાળા હતા. સકલ જનમનની અનુકૂળ આકૃતિવાળા હોવાથી મનોગમા હતા, એ માટે તેઓ સભ્ય ભદ્રસ્વભાવ હોવાથી સમસ્તજનના આહ્લાદક હતા. તથા કલ્યાણ માર્ગ પર ચાલવાવાળા હોવાથી ગુમ હતા તેઓ પ્રિયદર્શનીય હતા, અર્થાત્ જે કંઈ तेने सवार थे तो इरीथी तेननवानी सा उत्पन्न च्या ४२ती. ते सुरूपરૂપલાવણ્યથી ભરપૂર હતા. રાજાએ સુભમ નામના ગણધરની પાસે કે જે વાસુપૂજ્ય તીર્થકરના પ્રથમ ગણધર હતા તેમની ધર્મદેશના સાંભળીને દીક્ષા ધારણ કરી લીધી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy