SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा. १५ अरतिपरीषहजये अर्हदत्तदृष्टान्तः ३८३ एवमुक्ता तव माता यदि गर्भस्थपुत्रदानं स्वीकुर्यात् तर्हि तस्यै त्वया मद्दर्शिताऽऽम्रफलं दातव्यम् । जातस्य मम यथा जैनधर्मप्राप्तिर्भवेत् तथा प्रयत्नस्स्वया कर्तव्यः । एवमुक्त्वा स पुरोहितपुत्रजीवदेवो गतः । अन्यदा कदाचिदसौ देवो देवलोकाच्च्युतस्तस्या गर्भे समुत्पन्नः, तदा तस्या आम्र दोहदः समुत्पन्नः । मूकेन पूर्वोक्तव्यवस्थां कारयित्वाऽऽम्रदोहदः पूरितः । पुत्रो जातः । तस्यार्हद्दच इति नाम मातापितृभ्यां कृतम् । तदनन्तरमसौ मूक स्तं बालसोदरं ळालयन् साधूनां समीपं तद्वन्दनार्थं नयति, परन्त्वसौ दुर्लभ बोधि तुम्हारी माता जब तुम्हारे इस कथन को मंजूर कर ले अर्थात्गर्भस्थ पुत्र का तुम्हें देना स्वीकार कर ले तो तुम उसके लिये मेरे द्वारा बताये हुए आम के वृक्ष से आम लाकर दे देना । तथा तुम इस प्रकार का प्रयत्न भी करते रहना कि जिस से मुझे जैनधर्म की प्राप्ति हो । इस प्रकार कह कर वह पुरोहित के पुत्र का जीव देव तिरोहित हो गया । किसी समय अपनी आयु के समाप्त होने पर यह स्वर्गलोक से च्यवकर मूक की माता के गर्भ में अवतरित हो गया । उस की माता को आम खाने का दोहला उत्पन्न हुआ । मूक ने पूर्वोक्त व्यवस्था करवा कर उस के आम के दोहले की पूर्ति की । पुत्र का जन्म हुआ । उसका नाम अर्हन्त रक्खा गया । अर्हदत्त को जो कि अपना बालसोदर था मूक ने बड़े चाव से लाड़ प्यार से रखा । कभी २ यह उसे साधुओं के समीप भी वंदना कराने के लिये ले जाता था, परन्तु यह ता दुर्लभ તમારી માતા જ્યારે તમારી આ માગણીને મંજુર કરે અર્થાત્ ગર્ભમાં રહેલા પુત્રને તમને સોંપી દેવાના સ્વીકાર કરે ત્યારે તમારે મે તમને બતાવેલા આંબાના વૃક્ષ ઉપરથી કેરી લાવીને તેને આપવી. તથા તમારે એવા પ્રકારના પ્રયત્ન કરતા રહેવું કે જેનાથી મને જૈનષમની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે કહીને તે પુરાહિત પુત્રને જીવ-દેવ અલાપ થઈ ગયા. કેટલાક સમય બાદ પેાતાના આયુષ્યની સમાપ્તિ થવાથી તે દેવ સ્વલેાકથી મ્યુવીને મૂંગાની માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા. તેની માતાને કેરી ખાવાનું મન થયું. મૂ ગાએ પહેલેથી જ વ્યવસ્થા કરીને તેની કેરી ખાવાની ઈચ્છાને પૂર્ણ કરી. સમય જતાં પુત્રના જન્મ થયા. તેનુ' અહુદત્ત નામ રાખવામાં આવ્યું. અર્હત્ત કે જે પેાતાના નાના ભાઈ થતા હતા તેને મૂગાએ ખૂબ લાડ પ્યારથી રાખ્યા. કાઈ કાઈ વાર તે તેને સાધુઓની પાસે વંદના કરવા માટે લઈ જતા હતા. પરંતુ આ તા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy