SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा. १५ अरतिपरीषहजये अर्हहत्तदृष्टान्तः ३७७ कृतवन्तौ । राजा पुरोहितश्च पुत्रयोर्दुरवस्था परिवारवचनाद् विज्ञाय आर्यरोहाचार्यस्य समीपं गतवन्तौ । तत्रार्यरोहाचार्य प्रणम्य तौ सरोदनं प्रार्थितवन्तौ, भदन्त ! प्रसीदतु भवान् , अस्मद्वालको रक्षणीयौ, इत्यादि । आर्यरोहाचार्य आहराजन् ! अस्मिन् विषये न किंचिज्जानामि, इमं प्राघुणकं महामुनि प्रसादय । ततस्तद्वचनाद्राजा पुरोहितेन सहापराजितमुनेः पार्श्व गत्वा तं प्रणम्य ब्रवीतिहे भदन्त ! स्वभ्रातुष्पुत्रं जीवितं कुरु, मुनिः प्राह-साधुपीडकस्य पुत्रस्यापि शिक्षां दातुं न शक्नोषि?, नीतिमार्गानुसारिणा राज्ञाऽन्यस्यापि कस्यचिदपराधे कृते तु पुत्रो निग्रहणीयः किं पुनर्यः साधुबाधकः ? नृपेणोक्तम्-भदन्त ! ममापराधंदोनों जने खूब जोर २ से चिल्लाने लगे। राजा एवं पुरोहित दोनों ही परिवार जनों के कहने से अपने २ पुत्रों की दुरवस्था जानकर साथ २ आर्यरोहाचार्य के पास आये । आचार्य महाराज को वंदन कर वे दोनों के दोनों उनके समक्ष रोते २ प्रार्थना करने लगे, कि भदन्त ! आप हमारे ऊपर प्रसन्न होइये-कृपा कीजिये-हमारे बालकों की रक्षा कीजिये इत्यादि। आर्यरोहाचार्य ने कहा कि राजन् ! मैं इस विषय में कुछ नहीं जानता हूं। यह जो महेमानरूप में महामुनि आये हुए हैं उनके पास जाओ और उनसे कहो। राजा आर्यरोह के वचन से पुरोहित को साथ लेकर अपराजित मुनि के पास गया और उनको वंदन कर कहने लगा कि-हे भदन्त ! अपने भाई के पुत्र को जीवित करो। मुनि ने कहा कि-हे राजन् राजनीति इस प्रकार की है कि जब अपना पुत्र साधारण जनता का भी अपराध करे तो उसके लिये शिक्षा है तो फिर जो मुनिजनों को पीड़ा पहुंचावे રાજા અને પુરોહિત અને પિતાના પરિવાર જનોના કહેવાથી પિતાના પુત્રોની દુઃખદ અવસ્થા જાણીને આયરેહાચાર્યની પાસે આવ્યા. આચાર્ય મહારાજને વંદના કરીને અને તેમની સમક્ષ રોતાં રોતાં પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભદન્ત! અમારા ઉપર પ્રસન્ન થાઓ, કૃપા કરે, અમારાં બાળકોની રક્ષા કરે, વિગેરે. આર્થરેહાચાર્યે કહ્યું, હે રાજન! આ વિષયમાં હું કાંઈ જાણતા નથી. મહેમાનરૂપમાં મહામુનિ પધાર્યા છે તેમની પાસે જાઓ અને તેમને કહે. આર્થરેહનાં વચન સાંભળી રાજા પુરોહિતને સાથે લઈને અપરાજીત મુનિની પાસે ગયા. અને તેમને વંદના કરીને કહેવા લાગ્યા કે, હે ભદન્ત! તમારા ભાઈને પુત્રને જીવતદાન આપે. મુનિએ કહ્યું કે, હે રાજન! રાજનીતિ એવા પ્રકારની છે કે, જ્યારે આપને પુત્ર સાધારણ જનતાને પણ અપરાધ કરે તે તેને માટે શિક્ષા છે તે મુનિરાજને उ०५८ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy