SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ उत्तराध्ययनसूत्रे मुनीनुद्वेजयतः। श्रुतकीर्तेरेतद्वचनं श्रुत्वा रोहाचार्योऽपराजितमुनि कथयति-तव सांसारिकभातपुत्रोऽसौ राजकुमारः साधुजनमुद्वेजयति, तं प्रतिबोधयितुमुज्जयिन्यां त्वया गन्तव्यम् । आचार्यनिदेशेन शिष्यपरिवारेण सहापराजितमुनिरुज्जयिन्यां गतः। तत्रायरोहाचार्य प्रणम्यापराजितमुनिभिक्षावेलायां राजकुलं प्रविष्टः । तत्रापराजितमुनि राजपुत्र-पुरोहितपुत्रौ सोपहासं वन्दनं कुरुतः । मुनिवरे गते सति तस्मिन्नेव समये मुनेरुपहासाज्जठरे वेदना समुत्पन्ना, उच्चैः स्वरेण तो रोदनं मुनियों को दुःखित किया करते हैं । श्रुतीकर्ति के वचनों को सुनकर रोहाचार्य ने अपने शिष्य अपराजित मुनि से कहा कि उज्जयिनी नगरी का जो कुमार है वह तुम्हारे सांसारिक भाई का पुत्र है । इस समय वह साधुओं को उज्जयिनीनगरी में कष्ट पहुँचा रहा है अतः तुम उसको समझाने के लिये वहां जाओ। आचार्य के आदेश से अपराजित मुनि तगरानगरी से शिष्यमंडली सहित विहार कर उज्जयिनी नगरी में आर्यरोह आचार्य के पास पहुँचे, और उनको वंदन नमस्कार किये । बाद भिक्षा के समय आचार्य के निदेश से वे अपराजित मुनि राजमहल में प्रविष्ट हुए। वहां उन अपराजित मुनि के सांसारिक भाई का पुत्र राजकुमार एवं पुरोहित पुत्र ने उन मुनि को उपहासपूर्वक वंदना कि । अपराजित मुनि के वहां से चले जाने पर मुनि के उपहास से उन दोनों के पेट में बडे जोर से पीड़ा होने लगी। મુનિને દુખિત કર્યા કરે છે. શ્રુતકીતિનું વચન સાંભળીને હાચાર્યે પોતાના શિષ્ય અપરાજીત મુનિને કહ્યું કે, ઉજજૈની નગરીના જે રાજકુમાર છે તે તમારા સંસારીક ભાઈના પુત્ર છે. આ સમયે તેઓ ઉજ્જૈની નગરીમાં સાધુઓને કષ્ટ પહોંચાડી રહ્યા છે જેથી તમે તેને સમજાવવા માટે ત્યાં જાવ. આચાર્યના આદેશથી અપરાજીત મુનિ તગરાનગરીમાંથી શિષ્ય મંડળી સાથે વિહાર કરી ઉજૈની નગરીમાં આર્ય રેહાચાર્યની પાસે આવી પહોંચ્યા અને તેમને વંદન નમસ્કાર કર્યા બાદ ભિક્ષાના સમયે આચાર્યના આદેશથી અપરાજિત મુનિયે રાજમહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં તે અપરાજીત મુનિના સંસારીક ભાઈના પુત્ર રાજકુમાર તેમજ પુરોહિતપુત્રે તે મુનિને ઉપહાસપૂર્વક વંદના કરી. અપરાજીત મુનિના ત્યાંથી જવા બાદ મુનિને ઉપહાસ કરવાથી આ બનેના પેટમાં એકદમ પીડા ઉત્પન્ન થઈ. બન્ને જણ ખૂબ જોર જોરથી રાડ પાડવા લાગ્યા, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy