SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा. १३ आचेलक्ये सोमदेवदृष्टान्तः पुत्र ! अध महानुपसर्गों जातः, तथापि सर्व कार्य भवत्कथनानुसारेण मया सम्पादितम् । आचार्योऽन्यं मुनि प्रति प्राह-धौतिकमानीयास्मै दीयताम् तदा स वृद्धोऽवदत्-इदानीमलं धौतिकवस्त्रेण, यद् द्रष्टव्यं तद् दृष्टमेव, अतः परमयं चौलपट्टक एव मम देहे तिष्ठतु । अधप्रभृति नवीनवसनं नैव परिधास्यामि, अन्यसाधुव्यापृ. तमेव वस्त्रं ग्रहीष्याम, एकेनैव प्रावरणेन, एके नैव चोलपट्टकेन संयमयात्रा निर्वाहं करिष्यामि । एवमेवासौ विहरनवीनवस्त्रानाकाङ्क्षया द्वितीयमावरणचोलपट्टानाकाझ्या च जीर्णशीर्णवस्त्रहेतुकदैन्यायकरणेन चाचैलपरीषहं सहते स्म । एकदासमीप आकर कहने लगे-हे पुत्र ! आज बड़ा भारी उपसर्ग उपस्थित तो हुआ था, परन्तु आपके कथनानुसार मैंने सब कार्य यथावस्थित संपादित कर दिया है। आचार्य ने उसी समय एक मुनि से कहा किधोती लाकर इन्हें दे दो। आचार्य महाराज की बात सुनकर सोमदेव ने कहा कि अब धोती से बस करो। इसकी अब आवश्यकता नहीं रही है। जो कुछ देखना था वह देख लिया है, इस लिये यह चौलपट्टा ही अब मेरे शरीर पर रहे यही भावना है, तथा मैं आज से नवीन वस्त्र नहीं पहिरूँगा, तथा अन्य साधुओं द्वारा उपभुक्त वस्त्र ही ग्रहण करूँगा, एक ही प्रावरण से एक ही चोलपट्टक से संयम यात्रा का निर्वाह करूँगा। इस प्रकार सोमदेव मुनि विहार करते हुए नवीन वस्त्र की अनाकांक्षासे तथा द्वितीय प्रावरण (चादर) एवं द्वितीय चोलपट्टक की अनिच्छा से जीर्णशीर्णवस्त्र हेतुक दीनता के नहीं करने से अचेलपरीषह को सहते કહેવા લાગ્યા હે પુત્ર! આજ ઘણે ભારે ઉપસર્ગ ઉપસ્થિત થયે હતું, પરંતુ તમારા કથન અનુસાર મેં સઘળું કાર્ય યથાવસ્થિત સંપૂર્ણ કરેલ છે. આચાર્ય એજ વખતે એક મુનિને કહ્યું કે, છેતી લાવીને આમને આપી દે. આચાર્ય મહારાજની વાત સાંભળીને સોમદેવે કહ્યું કે, હવે છેતીથી બસ કરે. મારે હવે તેની આવશક્યતા નથી. જે કાંઈ જેવું હતું તે જોઈ લીધું છે. જેથી આ ચેલપટ્ટોજ મારા શરીર ઉપર રહે એજ ભાવના છે. તથા હું આજથી નવીન વસ્ત્ર પહેરવાનું નથી. અને બીજા સાધુઓ દ્વારા વપરાયેલા વસ્ત્રોને હું અંગિકાર કરીશ. એક જ પ્રાવરણથી, એક જ ચલપટ્ટાથી સંયમ યાત્રાને નિર્વાહ કરીશ. આ પ્રકારે સેમદેવ મુનિ વિહાર કરતા કરતા નવા વસ્ત્રોની આકાંક્ષા વગર તથા બીજા પ્રાવરણ ચાદર અને બીજા ચોલપટ્ટાની અનિચ્છાથી જીર્ણ શીર્ણ વસ્ત્રથી દિનતા ન બતાવતા અચેલપરીષહ સહન કરતા રહ્યા. એક ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy