SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० उत्तराध्ययनसूत्रे वज्रस्वामिना सह न स्थातव्यम् यतस्तेन सह रात्रौ संवसन् म्रियते । एतद्वचनं हृदि निधाय स ततो निर्गत्यावन्तीनगर्या अदूर एव ग्रामाद् बहिरुद्याने रात्रौ स्थितः। वज्रस्वामिना रात्रिशेषे स्वप्नो-दृष्टः केनचिदागन्तुकेन शिष्येण मत्पात्रस्थं साव शेषं पयः पीतमिति । अथार्यरक्षितः प्रभाते क्वचिदन्यस्मिन्नुपाश्रये वसतिं कृत्वा वन्दनार्थ वज्रस्वामिनोऽन्तिकं गतः । तदानों स वज्रस्वामी रात्रिशेषदृष्टं स्वप्नं चिन्तयन्नासीत् । वज्रस्वामिना कुशलप्रश्नानन्तरं रात्रावन्यत्रावस्थानस्य कारणं पृष्टम् आर्यरक्षितः प्राह-भद्रगुप्ताचार्यस्यानुशासनादहमन्यस्मिन्नुपाश्रये निवसामि, वज्रस्वामी तु तदा पूर्वे निजोपयोगं दत्त्वा आर्यरक्षितकृतस्य रजन्यामन्यत्रोपाश्रयेऽ तुम रात्रि में वज्रस्वामी के साथ नहीं रहना, क्यों कि रात्रि में उनके साथ रहने वाले की मृत्यु हो जाती है। आचार्य के इन वचनों को हृदय में रखकर वे वहां से निकले और जाकर पास के किसी ग्राम के बाहिर उद्यान में रात्रि में ठहर गये। उधर वज्रस्वामीने रात्रिके शेषभाग में एक ऐसा स्वप्न देखा, कि किसी आनेवाले शिष्य ने मेरे पात्र का सावशिष्ट (कुछ बाकी रखकर) क्षीरको पी लिया है। इधर आर्यरक्षित प्रभात काल में किसी अन्य उपाश्रयमें अपने उपकरण रखकर एवं स्थान निश्चित कर वंदना निमित्त वज्रस्वामी के पास पहुंचे। उस समय वनस्वामी रात्रि के शेषभाग में दृष्ट स्वप्न का विचार करने में मग्न हो रहे थे। वज्रस्वामी ने कुशलप्रश्न के बाद रात्रि में अन्यत्र ठहरने का कारण आर्यरक्षित से पूछा, आर्यरक्षित ने कहा कि मैं भद्रगुप्ताचार्य के अनुशासन से अन्य उपाश्रय में ठहर गया हूं। उस समय वज्रस्वामी ने अपने उपयोग के बलसे સ્વામીની સાથે રહેશે નહીં. કારણ કે, રાત્રે તેની સાથે રહેવાવાળાનું મૃત્યુ થાય છે. આચાર્યના આ વચનને હૃદયમાં રાખીને ત્યાંથી નીકળી પાસેના કેઈ ગામે બહાર બગીચામાં રાત્રી રોકાયા. આ તરફ વાસ્વામીએ રાત્રીના છેલ્લા પ્રહરે એક એવું સ્વપ્ન દેખ્યું કે, કેઈ આવી રહેલા શિષ્ય મારા પાત્રમાંથી સાવશિષ્ટ(કઈક બકી રાખીને) ખીર પીઈ લીધેલ છે. આ તરફ આર્ય રક્ષિત પ્રભાતકાળમાં કેઈબીજા ઉપાશ્રયમાં પિતાનું ઉપકરણ રાખીને અને સ્થાન નિશ્ચિત કરીને વંદના.નિમિત્તે વાસ્વામી પાસે પહોંચે. એ સમયે વાસ્વામી રાત્રીના છેલ્લા પ્રહરે જોયેલા સ્વપ્નને વિચાર કરવામાં મગ્ન હતા. વાસ્વામીએ કુશળ પ્રશ્ન બાદ રાત્રીમાં બીજા સ્થળે રોકાવાનું કારણ આર્ય રક્ષિતને પૂછ્યું. આરક્ષિતે કહ્યું કે હું ભદ્રગુણાચાર્યના અનુશાસનથી બીજા ઉપાશ્રયમાં રોકાયે છું. તે સમયે વજે. સ્વામીએ પિતાના ઉપયોગના બળથી “આર્ય રક્ષિતનું બીજા ઉપાશ્રયમાં રાત્રે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy