SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे मिति । अथासौ तद्वचनात्तथैव कृतवान् । ततो माताऽतीव हृष्टा तुष्टा संजाता, चिन्तयति च । मार्गे साधनवसंख्यका इक्षवो मिलिता अतोऽसौ सार्धनवपूर्वाणि अध्येष्यते । आर्यरक्षितोऽपि शुभं शकुनं मत्वेक्षुवाटकं गतः । उपाश्रये प्रविश्य तोसलिपुत्राचार्यस्य वन्दनं कृत्वा तत्रोपविष्टः । तोसलिपुत्राचार्येण पृष्टम्-तव किं नाम?, किं च प्रयोजनम् ? । आर्यरक्षितेन स्वनाम कथयित्वा प्रयोजनं कथितम्दृष्टिवादमध्येतुमहमत्रागतोऽस्मि, मामध्यापयन्तु दृष्टिवादं भवन्तः । आचार्यः यह भी कहना कि मार्ग में उनको पहले पहल में ही मिला था । आर्यरक्षित के वचनानुसार उस ब्राह्मण ने वैसा ही किया। माता ने ९॥ साढे नौ इक्षुदंड प्राप्तकर इस शकुनसे ऐसा अनुमान लगाया कि इसे जो ये ९॥ साढे नौ इक्षुदंड मार्ग में चलते समय मिले हैं उससे ऐसा ही ज्ञात होता है कि यह ९॥ साढे नौ पूर्वो का अध्ययन कर सकेगा। आर्थरक्षित ने भी "इनकी प्राप्ति शुभ शकुन स्वरूप है " ऐसा जानकर बडे आनंद के साथ इक्षुवाटक की ओर अधिक तेजी से चलने लगा। वहाँ पहुँचते ही वह उपाश्रय में गया। तोसलिपुत्र आचार्य को वंदन कर फिर वहीं बैठ गया । आचार्यश्री ने पूछा तुम्हारा क्या नाम है ? यहां किस प्रयोजन से आये हो । ? आर्यरक्षित ने अपना नाम कह कर प्रयोजन भी स्पष्ट कर दिया । आचार्यश्री ने जब यह जाना कि “ यह दृष्टिवाद के अध्ययन के लिये यहां आया है" तब आचार्यश्री ने उससे कहा कि વાનું કહ્યું છે. અને એ પણ કહેજે કે માર્ગમાં એને પહેલવહેલે હું જ મળ્યો હતો. આર્ય રક્ષિતના વચનાનુસાર તે બ્રાહ્મણે તેવું જ કર્યું. માતાએ હા ઈક્ષુદંડ પ્રાપ્ત કરી એ શુકનથી એવું અનુમાન લગાવ્યું કે, તેને જે આ મા ઈક્ષદંડ રસ્તામાં ચાલવા સમયે મળેલ છે એથી એવું જ્ઞાત થાય છે કે, સાડાનવ પૂર્વનું અધ્યયન કરી શકશે. આરક્ષિતે પણ આની પ્રાપ્તિ શુભ શુકન સ્વરૂપ છે તેવું જાણીને ઘણા આનંદની સાથે ઈશુવાટકની તરફ ઝડપથી ચાલવા માંડયું. ત્યાં પહોંચતાં જ તે ઉપાશ્રયમાં ગમે તેટલીપુત્ર આચાર્યને વંદન કરી ત્યાં બેસી ગયો. આચાર્યશ્રીએ તેને પૂછયું, તમારું નામ શું છે? શું કારણથી અહિં આવ્યા છે? આર્યરક્ષિતે પિતાનું નામ આપીને આવવાનું પ્રજન જણાવી દીધું. આચાર્યશ્રીએ જ્યારે એવું જાણ્યું કે, “આ દષ્ટીવાદના અધ્યયન માટે અહિં આવેલ છે. ત્યારે આચાર્યશ્રીએ તેને કહ્યું કે, દષ્ટિવાદનું અધ્યયન જ્યારે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy