SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ३५० - उत्तराध्ययनसूत्रे परिवर्जयन्ति, जीर्णखण्डितानि नूतनान्यप्यमहामूल्यकानि वसनानि प्रमाणोपेतान्येव धारयन्ति । तान्यपि श्रुतचारित्रधर्मोपकरणबुद्धथैव, न तु तत्र मुनीनां मूर्छा परिणामो भवति । अतस्तेषामचैलकत्वेन व्यपदेशः सम्यगेव । - मध्यमतीर्थकरतीर्थवर्तिनां मुनीनामाचेलक्यमनवस्थितम् अतस्तेषां रक्तपीतादि रागरभितमहामूल्यकादिवस्त्रवर्जननियमो नास्ति, ममत्वरहिततत्वात् तेषाम् । प्रथमचरमतीर्थकरतीर्थवर्तिनां मुनीनां तु धर्मबुद्धया स्वल्पमूल्यकप्रमाणोपेतश्वेतवस्त्राणामेव धारकत्वादाचेलक्यं भवति । वस्त्र देता भी हो तो वह यदि अल्पमूल्य वाला एवं प्रमाणोपेत है तो ही लेते हैं । उसका लेना भी वे इसीलिये आवश्यक समझते हैं कि वह उनके श्रुतचारित्ररूप धर्म का उपकरण है। मू परिणाम से उसका वे ग्रहण नहीं करते हैं, क्यों कि उनके तद्विषयक मूर्छा का अभाव है। इसलिये मुनियो में अचेलकत्व का व्यवहार वास्तविक ही है। ___ जो मध्यम तीर्थंकरों के तीर्थवर्ती साधु हैं उनमें अचेलकत्व अनवस्थित है। इसलिये उन्हें लालपीले आदि रंग से रंगे हुए, तथा महामूल्यवाले वस्त्रों के परिवर्जन का कोई नियम नहीं है, क्यों कि ये ममता से रहित होते हैं। प्रथम चरम तीर्थकर के तीर्थवर्ती मुनियों के तोप्रमाणोपेत तथा स्वल्पमूल्यवाले श्वेतवस्त्रों के परिधान करने का ही नियम है, सो भी उन का ग्रहण केवल धर्मबुद्धि से हो है। मू परिणाम से नहीं, अतः वस्त्रों के सद्भाव में भी इनमें अचेलकता ही है। નવીન વસ્ત્ર આપે છે તે તે અલ્પમૂલ્યવાળું અને પ્રમાણપત હોય તે જ તે છે. એ લેવાનું પણ તેઓ એ ખાતર આવશ્યક માને છે કે, એના શ્રત ચરિત્ર રૂપ ધર્મનું ઉપકરણ છે. મૂરછ પરિણામથી તેને એ ગ્રહણ કરતા નથી. કેમ કે એનામાં એના માટેની ભાવનાને અભાવ છે. આ માટે મુનિયામાં અલકત્વને વ્યવહાર વાસ્તવિક જ છે. જે મધ્યમ તીર્થકરના તીર્થવતી સાધુ છે. એમનામાં અલકત્વ અનવસ્થિત છે. આ માટે તેને લાલ, પીળા આદિ રંગથી રંગેલાં તથા બહુમૂલ્ય વોના પરિવર્જનને કેઈ નિયમ નથી. કેમ કે એ મમતાથી રહિત હોય છે. પ્રથમ ચરમ તીર્થકરના તીથવતી મુનિ છે. એને તે પ્રણે પેત તથા સ્વલ્પ મૂલ્યવાળાં વેત વસ્ત્રો પરિધાન કરવાને જ નિયમ છે અને તે ગ્રહણ કરવાને નિયમ કેવળ ધર્મ બુદ્ધિથી જ છે. મૂછ પરિણામથી નહીં. આથી વસ્ત્રોના સદભાવમાં પણ એમનામાં અલકતા છે જ, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy