SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे क्षया स्थितिः। कालतः उत्सर्पिण्यां, व्रतापेक्षया तृतीयचतुर्थारकयोरेव, जन्ममात्रेण तु द्वितीयारकेऽपि । अवसर्पिण्यां तु जन्मना तृतीयचतुर्थारकयोरेव । पूर्वप्रतिपन्न व्रतापे. क्षया तु पञ्चमारकेऽपि । संहरणतस्तु महाविदेहक्षेत्रापेक्षया सर्वस्मिन्नपि काले प्राप्यते। चारित्रतः- प्रतिपद्यमानानां सामायिके, छेदोपस्थापनीये च चारित्रे स्थितिः । मध्यमतीर्थकर-विदेहतीर्थकरतीर्थव|पेक्षयाऽत्र सामायिक, प्रथमचरमतीर्थकरतीर्थवर्त्यपेक्षया तु छेदोपस्थापनीयचारित्रम् । प्रतिपन्नानां तु सूक्ष्मसंपराये, यह सद्भाव की अपेक्षा कथन है । काल की अपेक्षा-उत्सर्पिणी काल के तृतीय और चतुर्थ आरे में उनकी स्थिति मानी गई है । सो यह व्रत की अपेक्षा जानना चाहिये। वैसे तो जन्ममात्र की अपेक्षा से द्वितीय आरे में भी इनकी स्थिति हैं। अवसर्पिणीकाल में जन्म की अपेक्षा तृतीय और चौथे आरे में ही, तथा पूर्वप्रतिपन्न व्रत की अपेक्षा अर्थात् -चौथे आरे के व्रत को लेकर पंचम आरे में भी इनकी स्थिति जानना चाहिये । यदि कोई देव इन्हें हरण कर महाविदेह क्षेत्र से अन्यत्र पहुंचा देवे तो उस अपेक्षा इनकी स्थिति सब काल जाननी चाहिये । चारित्र की अपेक्षा जो प्रतिपद्यमानचारित्री हैं उनको सामायिक एवं छेदोपस्थापनीय चारित्र में स्थित मानना चाहिये, क्यों कि जो मध्यमतीर्थकर एवं विदेह क्षेत्र में रहे हुए तीर्थकर के तीर्थ में रहने वाले हैं वे सामायिकचारित्र में, एवं जो प्रथम एवं चरमतीर्थकर के तीर्थवर्ती हैं वे छेदोपस्थापनीय चारित्र में स्थित रहते हैं । जो સદુભાવથી અપેક્ષનું કથન છે. કાળની અપેક્ષા–ઉત્સર્પિણી કાળના ત્રીજા થા આરામાં સ્થિતિ માનવામાં આવેલ છે. આને વ્રતની અપેક્ષાથી જાણવું જોઈએ. એમ તે જન્મ માત્રની અપેક્ષાથી બીજા આરામાં પણ તેની સ્થિતિ છે. અવસર્પિણી કાળમાં જન્મની અપેક્ષા ત્રીજા અને ચોથા આરામાં, તથા પૂર્વ પ્રતિપન્ન વતની અપેક્ષા અર્થાત્ ચોથા આરાના વતને લઈ પાંચમા આરામાં પણ એની સ્થિતિ જાણવી જોઈએ. કદાચ કેઈદેવ આદિ એનું હરણ કરી મહાવિદેહ ક્ષેત્રથી બીજે પહોંચાડી દે તે એ અપેક્ષા એની સ્થિતિ બધા કાળમાં જાણવી જોઈએ. ચારિત્રની અપેક્ષા જે પ્રતિપદ્યમાન ચારિત્રી છે તે સામાયિક અને છે. પસ્થાપનીય ચારિત્રમાં સ્થિત માનવા જોઈએ કેમકે, જે મધ્યમ તીર્થકર અને વિદેહ ક્ષેત્રમાં રહેતા તીર્થકરના તીર્થમાં રહેવાવાળા છે તે સામાયિક ચારિત્રમાં, અને જે પ્રથમ વુિં ચરમતીર્થકરના તીથવર્તી છે તે છેદેપસ્થાપનીય ચારિત્રમાં સ્થિત રહે છે. જે પ્રતિપન્ન ચારિત્રી છે તેની ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy