SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा. १३ स्थविरकल्पे संस्तारकविधिः ३३७ संलेखनायामसमर्थेन मुनिना संलेखनां विनाऽपि यथाशक्ति संस्तारकं कृत्वाऽभ्युद्यतमरणं स्वीकरणीयम् । अभ्युद्यतमरणाङ्गीकरणात् प्रागिदं चिन्तनीयम्-मया विशुद्धचारित्रानुष्ठानेन स्वपरहितं संपादितम् , शिष्याधुपकारतः परहितं च, निष्पन्नाश्च सम्प्रति मम गच्छपरिपालनक्षमाः शिष्याः, अथ विशेषेण ममात्महितमनुष्ठेयमिति विचिन्त्य स्वपरिज्ञाने सति स्वकीयमायुः शेषं स्वयमेव पर्यालोचयति, तदभावेऽन्यं विशिष्ट माचार्यादिकं पृच्छति । स्वायुषिस्तोकतया ज्ञाते भक्तप्रत्याख्यानादि मरणं यथाशक्ति प्रतिपद्यते । यदि स्वायुर्दीर्घतया ज्ञातं जवाबलमात्रं परिक्षीणं तदा स्थिरवास ___ जो साधु संलेखना करने में असमर्थ है उसे संलेखना के विना भी यथाशक्ति संथाराकर अभ्युद्यतमरण स्वीकार करना चाहिये। इस अभ्युचतमरण को अंगीकार करने के पहिले साधु को इस प्रकार विचार करना चाहिये कि मैंने विशुद्ध चारित्र के अनुष्ठान से स्व हित संपादित कर लिया है। शिष्यादिकों के उपकार से पर का उपकार भी कर दिया है। इस समय गच्छ का परिपालन करने में समर्थ मेरी शिष्यादि संपत्ति भी सर्व प्रकार से शक्तिशाली हो चुकी है। अब मुझे निश्चिन्त होकर विशेष रीति से अपनी आत्मा का कल्याण करना चाहिये "मेरी अवशिष्ट आयु कितनी है " इस प्रकार स्वयं जान कर अथवा यदि स्वयं नहीं जान सके तो अन्य विशिष्ट आचार्य आदि से पूछकर निश्चित करले । यदि आयु अल्प ज्ञात होवे तो यथाशक्ति उसे भक्तप्रत्याख्यानादि मरण स्वीकार कर लेना चाहिये। यदि आयु दीर्घ ज्ञात होवे और જે સાધુ સંલેખના કરવામાં અસમર્થ છે, એણે સંલેખના વગર પણ યથાશક્તિ સંથારે કરી અળ્યુંઘત મરણને સ્વીકાર કરવો જોઈએ. આ અભ્યઘત મરણને અંગિકાર કરતાં પહેલાં સાધુએ એ પ્રકારને વિચાર કરવો જોઈએ કે, મેં વિશુદ્ધ ચારિત્રના અનુષ્ઠાનથી સ્વહિત સંપાદિત કરી લીધું છે, શિષ્યાદિકેના ઉપકારની સાથેસાથ બીજા ઉપર પણ ઉપકાર કર્યો છે. આ સમય ગચ્છનું પરિપાલન કરવામાં સમર્થ એવી મારી શિષ્યાદિસંપત્તિ પણ સર્વ પ્રકારથી શક્તિશાળી બની ચુકી છે. હવે મારે નિશ્ચિત બનીને વિશેષ રીતથી મારા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. “મારી અવશિષ્ટ આયુ કેટલી છે ... આ વાત પિતે જાણીને અથવા જે પિતે ન જાણી શકે તે બીજા ગુણસંપન્ન આચાર્ય આદિથી પૂછીને નક્કી કરી લે. જે આયુષ્ય અપ હોય તે યથાશક્તિ તેણે ભક્તપ્રત્યાખ્યાન આદિ મરણને સ્વીકાર કરે જોઈએ. જે આયુ લાંબી उ०४३ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy