SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ३३६ उत्तराध्ययनसूत्रे स्थानं वा गत्वा पादपोपगमनम् , इङ्गितं भक्तप्रत्याख्यानं वा मरणं यथाशक्ति प्रपद्यते । मध्यमा तु संलेखना पूर्वोक्तप्रकारेण द्वादशभिर्मासैभवति । तत्र वर्षस्थाने मासा स्थापनीयाः। जघन्या तु द्वादशभिः पक्षैः पूक्तिमकारेण भवति । पक्षानेव वर्षस्थानीयान् कृत्वा तपश्चरणं कर्तव्यं भवति । गिरिकन्दरादिगमनं मध्यमजघन्ययोरपि । करके साधु या तो किसी पर्वत की गुफा में चला जाता है, या षट्काय के उपमर्दन से रहित निर्जीव किसी निर्जनस्थान में चला जाता है। वहां पहुँच कर पादपोपगमन, इंगित, भक्तप्रत्याख्यान इन तीनों में से किसी एक को जैसी शक्ति होती है उसके अनुसार स्वीकार कर लेता है। मध्यमा संलेखना एक १ वर्ष की होती है। जो विधि बारह १२ वर्ष की संलेखना में प्रदर्शित करने में आई है वह विधि इसकी भी है वहां जहां वर्ष का प्रमाण ग्रहण किया गया है इसमें उस जगह मास रूप प्रमाण समझाना चाहिये । जैसे वहां ४ वर्ष आदि कहा है इसमें ४ मास समझना चाहिये। जघन्य संलेखना १२ पक्षों-६ मास-के प्रमाण वाली होती है। इसकी भी विधि वही है जो उत्कृष्ट संलेखना की है। वर्ष के स्थान में यहां पक्षों को ग्रहण किया जाता है। मध्यम संलेखना एवं जघन्य संलेखना इन दोनों में भी गिरिकन्दरा आदि में जाना आवश्यकीय है। કેઈ પર્વતની ગુફામાં ચાલ્યા જાય છે. અથવા ષકાયના, ઉપમર્દનથી રહિત નિજીવ એવા નિર્જન સ્થાનમાં ચાલ્યા જાય છે. ત્યાં પહોંચી પાદપપગમન ઈંગિત, ભક્ત પ્રત્યાખ્યાન આ ત્રણમાંથી પોતાની શક્તિ પ્રમાણે કઈ એક મરણને સ્વીકાર કરી લે છે, મધ્યમા સંલેખના એક ૧ વર્ષની હોય છે. જે વિધિ બાર ૧૨ વર્ષની સંલેખ. નામાં પ્રદર્શિત કરવામાં આવી છે તે વિધિ આની પણ છે. જ્યાં વર્ષનું પ્રમાણ ગ્રહણ કરવામાં આવ્યું છે ત્યાં મહિનાનું પ્રમાણ મધ્યમાં સંલેખના માટે સમજવું જોઈએ. જેમ ત્યાં ચાર વર્ષ આદિ કહેલ છે. ત્યાં આમાં ચાર મહિના સમજવા જોઈએ. જઘન્ય સંલેખના ૧૨ પક્ષ-છ માસ ના પ્રમાણુવાળી હોય છે. આની વિધિ પણું એ જ છે. જે ઉત્કૃષ્ટ સંલેખનાની છે. મધ્યમ સંલેખના અને જઘન્ય સલેખના આ બંનેમાં પણ ગિરિકન્દરા આદિમાં જવું આવશ્યક છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy