SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ उत्तराध्ययनसूत्रे ननु किं प्रयोजनं देशान्तरपर्यटनस्य ? उच्यते-नानास्थानेषु बहुश्रुतानाचार्यादीन् पश्यतस्तस्य सूत्रार्थेषु समाचार्या च विशेषप्रतिपत्तिर्भवति, नानादेशभाषाज्ञानं च । तेनासौ तत्तद्देशीयभाषया तत्र तत्र धर्मदेशनां ददाति प्रवज्यां ग्राहयति च । गच्छान्तरीया अन्यदेशीयाः साधवः 'अयमस्मद्भाषाज्ञानवान्' इति मत्वा तदन्तिकमागत्य शास्त्राभ्यसनरूपां तदुपसंपदं प्रतिपद्यन्ते, तेषां प्रीतिश्च तदुपरिजायते। एवमनियतवासेन पर्यटतस्तस्य निष्पत्तिर्भवति। निष्पत्तिर्नाम सद्गुणवत्त्वेन प्रभूतशिष्याणां तदन्ति के संसिद्धिः। देशान्तर में भ्रमण करने का प्रयोजन यह है कि जब साधु देशान्तर में भ्रमण करते हैं, तब उनका अन्यदेश के अनेक बहुश्रुत आचार्य आदिकों के साथ संपर्क वढता है। उससे उनको सूत्रमें अर्थ में एवं साधु समाचारी में विशेष प्रतिपत्ति-जानकारी होती है। तथा नाना देशकी भाषाओं का ज्ञान भी हो जाता है। इससे साधु को धर्मप्रचार करने में बड़ी भारी सहायता मिलती है। क्यों कि वह उस २ देशमें उस २ देश की भाषा से उपदेश देकर वहां की जनता को धार्मिक वासना से वासित करते हैं। एवं लोगों को दीक्षा ग्रहण करने की भावना जागृत करते हैं । लोग उनसे प्रतिबोध पाकर दीक्षा धारण करते हैं। दूसरे गच्छ के अथवा अन्य देश के साधु " ये हमारी भाषा भाषी हैं" यह समझकर उनके पास आते जाते हैं और उनसे शास्त्रों का अभ्यास करते हैं । इससे दूसरे गच्छ के मुनिराजों की उन पर अधिक प्रीति भी हो जाती है। शिष्यपरंपरा की भी वृद्धि होती है। क्यों कि लोग जब - દેશાન્તરમાં ભ્રમણ કરવાનું પ્રયોજન એ છે કે, જ્યારે સાધુ દેશાન્તરમાં ભ્રમણ કરે છે ત્યારે તેને બીજા દેશોના બહુશ્રુત આચાર્ય વગેરે સાથે સંપર્ક થાય છે આથી તેને સૂત્રમાં અર્થમાં અને સાધુ સમાચારીમાં વધુ જાણવાનું મળે છે. અને જુદા જુદા દેશની ભાષાઓનું પણ જ્ઞાન થાય છે. આથી સાધુને ધર્મ પ્રચાર કરવામાં સારી એવી સહાયતા મળી રહે છે. કેમ કે, તે જે તે દેશમાં જે તે દેશની ભાષાથી ત્યાંની જનતાને ધાર્મિક ભાવનાથી ભાવનાયુક્ત બનાવી શકે છે, અને લોકોમાં દીક્ષા ગ્રહણ કરવાની ભાવના જાગૃત કરે છે. બીજા ગચ્છના અથવા બીજા દેશના સાધુ “આ અમારા ભાષાભાષી છે.” એમ સમજી એની પાસે આવે છે. સંપક વધારે છે. અને એની પાસેથી શાસ્ત્રોને અભ્યાસ કરે છે. આથી બીજા ગચ્છના મુનિરાજોની પણ તેના પર પ્રીતિ થવા લાગે છે આથી શિષ્ય પરંપરાની વૃદ્ધિ થાય છે, કેમ કે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy