SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ३१२ उत्तराध्ययनसूत्रे दत्तमुनिमतः तदनन्तरं साधुभिः प्रेरितः सन्नरहन्नको ग्रीष्मकाले भिक्षार्थ गतः । स पूर्वमकृतश्रमोऽतीवसुकुमाराङ्गः मूर्यकिरणोत्तप्तरेणुनिकरण चरणतले, तपनांशुभिमस्तके च तापाभिभूतस्तृपाशुष्कण्ठोऽरहन्नकः कस्यचित् श्रेष्ठिनः प्रोत्तुङ्गभवनस्य. च्छायामाश्रित्य तिष्ठति । __ तदा तं सुकुमारं रूपसौन्दर्य लावण्यगुणैर्मन्मथावतारं मुनिमरहन्नककुमारं दृष्ट्वा काचित् पोषितभरीका वणिग्भार्या दास्या तं समाहूय गृहमानयति । ततः सा तं पृच्छति-भवान् किं याचते ? अरहन्नकः प्राह-भिक्षां याचे । ततः सा कामवशंगता बन गये । कालान्तर में दत्तमुनि का स्वर्गवास हो गया। अब क्या थासाधुओं से प्रेरित होकर वह एक समय भिक्षा लाने के लिये ग्रीष्म काल में गये। सुकुमार प्रकृति के तो थे ही, पिता के समय पहिले इन्हों ने कुछ परिश्रम भी नहीं किया था, अतः उस ग्रीष्मकाल में सूर्य की प्रचण्ड किरणों से संतप्त भूमि पर चलने से उनके पैरों में छाले पड़ गये। माथा गरम हो गया । कंठ गर्मी के मारे सूख गया गर्मी की इनको अधिक वेदना हुई। पास में किसी एक सेठकी बहुत ऊँची हवेली थी सो वे गर्मी के मारे उसकी छाया में आकर ठहर गये। ठहरे हुए इन मुनि को एक प्रोषितभर्तृका-विरहिगी-स्त्री ने देखा। यह शारीरिक रूप, लावण्य एवं सौन्दर्य से ऐसे मालूम पड़ते थे कि जैसे मानो साक्षात् देव ही हो। देखते ही सुकुमार इस अरहन्नक मुनि को उस विरहिणी वणिग्भार्या ने अपनी दासी द्वारा मकान ऊपर बुलवाया। मकान ऊपर पहुँचते બની ગયા. કાલાન્તરે દત્ત મુનિને સ્વર્ગવાસ થયે. આ પછી સાધુઓની પ્રેરણાથી પ્રેરિત બની તે સુકુમારમુનિ ગ્રીષમકાળમાં ભિક્ષા લેવા માટે ગયા. સુકુમાર પ્રકૃતિ તે હતી જ, પિતાની હાજરીમાં તેણે જરા જેટલો પણ પરિશ્રમ કરેલ ન હતું. આથી ગ્રીષ્મકાળમાં સૂર્યનાં પ્રચંડ કિરણોથી સંતપ્ત બનેલ ભૂમિ ઉપર ચાલવાથી એના પગમાં છાલા પડી ગયાં, માથું ગરમ થઈ ગયું, ગળું ગરમીના કારણે સુકાઈ ગયું, ગરમીની એને અધિક વેદના થઈ પાસે જ કોઈ એક શેઠની ઘણી જ ઉંચી હવેલી હતી–આથી તે એ હવેલીની છાયામાં જઈને ઉભા રહ્યા. ઉભેલા મુનિને જોઈ એક વિરહણી સ્ત્રીનું એ તરફ લક્ષ ખેંચાયું જે શારીરિક રૂપ, લાવણ્ય અને સૌંદર્યથી તેની દ્રષ્ટિએ દેવ તુલ્ય દેખાયા. આ અરહન્નક સુકુમાર મુનિને જોઈને તે વિરહિણી વણિક સ્ત્રીએ પિતાની દાસી મારફત મકાન ઉપર બોલાવ્યા. મકાન ઉપર પહોંચતાં જ મુનિ અરહજ્ઞકને તેણે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy