SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ २७० उत्तराध्ययनसूत्रे " कदाचित् स्पृष्टः = परीषहैराक्रान्तः सन् न विनिहन्येत - मोक्षमार्गात् प्रच्युतो न भवेदित्यर्थः । 'भिक्खायरियाए ' इत्यनेन भिक्षाटने प्रायः परीषाहाः प्रादुर्भवन्ति इति सूचितम् ॥ नहीं होवे । “भिक्खायरियाए "इससे यह प्रकट होता है कि भिक्षु को भिक्षाटन करते समय प्रायः परीषह उत्पन्न होते हैं । भावार्थ - इस सूत्र द्वारा सुधर्मा स्वामी जम्बूस्वामी को समझाते हुए यह कह रहे हैं कि हे जम्बू ! मैं इस अध्ययय में २२परीषहों के संबंध में जो कुछ भी विवेचन करूँगा वह सब जैसा मैंने प्रभु वर्धमानस्वामी के मुख से सुना है वैसा ही करूँगा । भगवान् ने बाईस परीषह फरमाये हैं जो भिक्षु इन परीषहों से स्वयं पराजित न होकर इनको जीतता रहता है वह मोक्षमार्ग से कभी भी विचलित नहीं होता है। भिक्षाचर्या करते समय परीषहों के आने की अर्थात् उत्पन्न होने की प्रायः अधिक संभावना रहती है, अतः साधु को उनसे विचलित नहीं होना चाहिये । परीषह साधु की कसौटी है । इनके द्वारा कसा जाने पर जो साधु मोक्षमार्ग से चलायमान नहीं होता है, एवं वीर्योल्लास प्रकट कर इनका साम्हना करता है वह कर्मों की निर्जरा करता हुआ अपना कल्याण करता है ॥ પદ્મથી પ્રગટ થાય છે કે, ભિક્ષુને ભિક્ષાટન કરતી વખતે પ્રાયઃ પરિષહે ઉત્પન્ન થાય છે. ભાવા—આ સૂત્ર દ્વારા સુધર્મા સ્વામી જમ્મૂસ્વામીને એ સમજાવીને કહે છે કે, હે જમ્મૂ! હું આ અધ્યયનમાં ૨૨ પરિષદ્ધનાં સંબંધમાં જે કાંઈ પણ વિવેચન કરીશ. તે મેં પ્રભુ વર્ધમાનસ્વામીથી જે રીતે સાંભળ્યું છે તે કરીશ. ભગવાને ખાવીસ ૨૨ પરિષહ ફરમાવ્યા છે. જે ભિક્ષુ આ પરિષહાથી સ્વયં પરાજીત ન મની તેને જીતે છે તે મેક્ષ માર્ગથી કદી પણ વિચિલત થતા નથી. ભિક્ષાચર્યાં કરતી વખતે પરિષહેાના આવવાની અર્થાત્ ઉત્પન્ન થવાની आय: અધિક સંભાવના રહે છે. આથી સાધુએ તેનાથી વિચલિત ન બનવું જોઈ એ. પરિષદ્ધ સાધુની કસેાટી છે તેના દ્વારા કસાયા પછી સાધુ મેાક્ષમાથી ચલાયમાન નથી થતા તેમજ વિયે^લ્લાસ પ્રગટ કરી એના સામના કરે છે તે કર્મીની નિર્જરા કરીને પેાતાનું કલ્યાણ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy