SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ २५० उत्तराध्ययनसूत्रे सह कृतस्थिरवास आसीत् । तत्रासौ शिष्यः प्रतिदिवसं संसारसागरोत्तारकं जन्ममरणोच्छेदकं सकलकर्मविध्वंसकं तीर्थंकरगोत्रोपार्जकं गुरुवयावृत्त्यं कुर्वाणो गुरुकर्मकत्वाद् दुर्लभबोधित्वाच्चैकदा मनसि चिन्तयति-'प्रक्षीणवलः स्थविरोऽयमस्माभिः कियत्कालमनुपालनीयः' इत्येवं विमृश्यासौ तद्वयोऽनुरूपं स्निग्धं मधुरं मनोज्ञ सुरसं वीर्योल्लास नाम के आचार्य अपने प्रिय क्षुद्रमति नामक शिष्य के साथ स्थिरवास रहते थे। विशेष वृद्ध होने के कारण हलन-चलन आदि क्रियाएँ इनकी क्षीणप्राय हो चुकी थी। जंघा बल भी कम हो गया था। "मैं एक ही शिष्य करूँगा" ऐसी उनकी प्रतिज्ञा थी। उस के अनुसार उन्होंने क्षुद्रमति नामक एक ही शिष्य किया था, और उसी के साथ वे वहां रहा करते थे। शिष्य भी अपने गुरु महाराज की ठीक २ रीत से वैयावृत्य किया करता था। वैयावृत्य करना यह एक तप है इसके प्रभाव से प्राणी संसार समुद्र से पार हो जाता है। जन्म, मरण और जरा से विमुक्त हो जाता है । अष्ट कर्मों का विनाश भी इस वैयावृत्य के बल पर प्राणी कर देता है। इससे तीर्थकरनामगोत्र का उपार्जन भी करता है। शिष्य गुरु कर्मा था। इस लिये वैयावृत्त्य करने पर भी इसे बोध का लाभ दुर्लभ हो रहा था। एक दिन शिष्य ने विचार किया कि हम इनकी अब कबतक वैयावृत्त्य करते रहेंगे। यह तो बिलकुल स्थविर हो चुके हैं । इन में तो अब इतनी भी शक्ति नहीं रही है जो ये यहाँ से એક વિલ્લાસ નામના આચાર્ય પોતાના સુદ્રમતિ નામના શિષ્ય સાથે સ્થિર વાસ રહેતા હતા. ખૂબ વૃદ્ધ થઈ જવાના કારણે હલન ચલન આદિ ક્રિયાઓ તેઓ કરી શકતા નહીં. શરીરનું તેમજ જાંગોનું બળ પણ ક્ષિણ થઈ ગયું હતું. “હું એકજ શિષ્ય કરીશ” એવી તેમની પ્રતિજ્ઞા હતી એ અનુસાર તેમણે એક જ શિષ્ય કરેલ હતું. જેનું નામ શુદ્રમતિ હતું તે શિષ્યની સાથે તે ચંપાપુરીમાં રહેતા હતા. શિષ્ય પણ પિતાના ગુરુમહારાજની એગ્ય રીતે ચાકરી બરદાસ કરતો હતો. વૈયાવૃત્ય કરવું એ એક તપ છે. તેના પ્રભાવથી પ્રાણી સંસાર સમુદ્રથી યાર થાય છે. જન્મ મરણ અને જરાથી વિમુક્ત થઈ જાય છે. આઠ કર્મોને વિનાશ પણ આ વૈયાવૃત્યના બળ ઉપર પ્રાણી પુરી દે છે. તેનાથી તીર્થકર નામ ગેત્રનું ઉપાર્જન પણ કરે છે. શિષ્ય ગુરુ કમી હતું. આ માટે વૈયાવૃત્ય કરવા છતાં પણ એને બોધને લાભ દુર્લભ થતું હતું. એક દિવસ શિષ્ય વિચાર કર્યો કે, હું કયાં સુધી આમની સેવા ચાકરી કરતે રહીશ. આ તો બીસ્કુલ સ્થવિર બની ગયા છે. એમનામાં એટલી પણ શકિત હવે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy