SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका गा. २५ मार्मिकभाषणे धनगुप्तश्रेष्ठिदृष्टान्तः २०९ श्वशुरग्रामसमीपस्य कूपस्य तटे विश्रामार्थमुपविष्टः । तत्र तद्भार्यया चिन्तितम्-विदेशे नानाविधं कष्टं मया कथं सोढव्यम् ? इति विमृश्य सा पतिमब्रवीत्-प्राणनाथ ! मां पिपासा बाधते । ततोऽसौ श्रेष्ठी भार्यावचनं निशम्य तत्र कूपादुदकमुद्धत्तुं कूपाभिमुखं शिरोऽवनतीकरोति यावत् , तावदेव भार्यया पृष्ठे हस्ताघातेन कूपे निपातितः। तदनन्तरं सा पितुर्गेहं गत्वा पितरमब्रवीत्-तव जामाता गृहात क्वचिन्नि. गतस्तस्य नास्ति वार्ता, अतस्तव समीपे समागताऽस्मि । उसे अपने श्वशुर का ग्राम मिला। वह वहां गाम के बाहर कुए के पास विश्राम करने के लिये एक तरफ ठहर गया। इतने में उसकी पत्नी ने विचार किया कि-'ये विदेश जा रहे हैं और मैं भी इनके साथ जा रही हूं। विदेश में अनेक प्रकार के कष्ट प्राणियों को सहन करने पडते है मैं उन कष्टों को कैसे सहन करूँगी' ऐसा विचार कर उसने अपने पति धनगुप्त से कहा कि हे प्राणनाथ ! मुझे इस समय बडे जोरकी प्यास लग रही है, पति पानी लेने को ज्यों ही कुए पर पहुँचा और पानी भरने लगा कि इतने में पीछे से उस पत्नी ने आकर उसे धक्का मारकर कुए में पटक दिया। बाद में फिर वह अपने पिता के घर जाकर कहने लगी कि हे पिता! तुम्हारे जमाई न मालूम घर से कहां निकल कर चले गये हैं। मैं ने बहुत तपास कराई परन्तु अभीतक उनकी कोई खबर नहीं मिली है, सो मैं तुम्हारे पास आई हूं। જવા નીકળ્યા ચાલતાં ચાલતાં માગ માં તેના સસરાનું ગામ આવ્યું. તે ત્યાં ગામ બહાર એક કુવા પાસે આરામ કરવા રોકાયા. એ સમયે તેની સ્ત્રીએ વિચાર કર્યો કે, “શેઠ પરદેશ જાય છે અને હું પણ તેમની સાથે જાઉં છું પરદેશમાં અનેક પ્રકારના છે પ્રાણીયોએ સહન કરવો પડે છે, હું એ દુખોને કેમ કરીને સહન કરી શકીશ” એ વિચાર કરી તેણે પોતાના પતિ ધનગુપ્તને કહ્યું કે, હે પ્રાણનાથ ! મને અત્યારે ખૂબ જ તરસ લાગી છે, પતિ પાણી લેવા માટે જ્યાં કુવા પર પહોંચ્યા, અને પાણી ભરવા લાગ્યા કે એટલામાં તેની સ્ત્રીએ પાછળથી આવીને તેને ધક્કો મારી કુવામાં હડસેલી દીધું. આ પછી તે પિતાના પિયર પહોંચી અને ત્યાં જઈ કહેવા લાગી કે, હે પિતા ! તમારા જમાઈ કહ્યા વગર કોણ જાણે કેમ ઘેરથી ચાલ્યા ગયા છે, મેં ઘણી તપાસ કરાવી છતાં હજુ સુધી તેની કઈ ભાળ મળી નથી. માટે હું તમારી પાસે આવી છું. उ० २७ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy