SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा. २४ निरवद्यभाषणविधिः यथा-काणं प्रति-'अयं काण' इत्यादि । तृतीया-आक्रोशरूपा यथा-'अरे बान्धकिनेय दासीपुत्रः ?' इत्यादि । पुनरयं क्रोधादिभावोपलक्षितचतुर्विधः । अत्रेदं बोध्यम्मृषावादः क्रोधमानमायालोभहास्यभयव्रीडाक्रीडारत्यरतिदाक्षिण्यमात्सर्यविषादादिभिः संभवति । पीडाजनकः सत्यवादोऽपि मृषावाद इति । मृपाभाषणे दोषा उक्ताः-- धर्महानिरविश्वासो, देहार्थव्यसनं तथा। ____ असत्यभाषिणां निन्दा, दुर्गतिश्चोपजायते ॥ १ ॥ इति । व्यापार प्रवर्तिनी, अप्रिया, और आक्रोशरूपा। क्षेत्र को जोतो इत्यादिक सावद्यव्यापार में प्रवर्तन कराने वाला वचन गर्दा का प्रथम भेद है । काने को काना कहना यह गर्दा का द्वितीय प्रकार है। 'अरे कुलटा के पुत्र' इत्यादि वचन गर्दा का तृतीय प्रकार है। क्रोध, मान, माया, लोभ, हास्य, भय, ब्रोडा-(लज्जा) क्रीडा, रति, अरति, दाक्षिण्य, मात्सर्य एवं विषाद आदि निमित्तो को लेकर मृषावाद में मनुष्यों की प्रवृत्ति होती है । जिस सत्यवचन से दूसरों की पीडा उपजे ऐसा सत्यवचन भी मृषावाद में अन्तर्हित जानना चाहिये । मृषावाद में अनेक दोष हैं-जैसे कहा है "धर्महानिरविश्वासो, देहार्थव्यसनं तथा ॥ असत्यभाषिणां निन्दा, दुर्गतिश्चोपजायते ॥१॥" मृषावाद से धर्म की क्षति होती है लोगों में विश्वास उठ जाता है देह और धन का नाश होता है । जो असत्यभाषी होते हैं उनकी अनेक ત્રણ પ્રકારની છે. સાવદ્ય વ્યાપાર પ્રવર્તિની, અપ્રિયા અને આક્રોશ રૂપા ક્ષેત્રને જોઈને ઈત્યાદિક સાવધ વ્યાપારમાં પ્રવર્તન કરાવનાર વચન ગહને પ્રથમ ભેદ છે. કાણાને કાણે કહે એ ગહને બીજો પ્રકાર છે “અરે કુલ્હાના પુત્ર त्याहि क्यन अनि श्री ५४२ छ. ध, मान, भाया; aiस, हास्य, मय, લજજા કીડા, રતિ, અરતિ, દાક્ષિણ્ય, માત્સર્ય અને વિષાદ આદિ નિમિત્તોને મૃષાવાદમાં મનુષ્યની પ્રવૃતિ થાય છે. જે સત્ય વચનથી બીજાઓને પીડા ઉપજે એવું સત્ય વચન પણ મૃષાવાદમાં અંતહિંત જાણવું જોઈએ મૃષાવાદમાં એનેક દેષ છે. જેવી રીતે કહ્યું છે કે – "धर्महानिरविश्वासो देहार्थव्यसनं तथा। असत्यभाषिणां निन्दा दुर्गतिश्चोपजायते ॥१॥" મૃષાવાદથી ધર્મની ક્ષતી થાય છે, તેને વિશ્વાસ ઉઠી જાય છે, દેહ અને ધનને નાશ થાય છે, જે અસત્ય ભાષી હોય છે તેની અનેક પ્રકારથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy