SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ उत्तराध्ययनसूत्रे लोभतो यथा---अकल्प्येऽपि वस्त्रपात्रादौ, 'ममेदं वस्त्रं कल्पते' इत्यादि कथनम् । यद्वा-मृपावादश्चतुर्विधः-सद्भावप्रतिषेधः १, असद्भावोद्भावनम् २, अर्थानन्तरम् ३, गौं च ४, । तत्र सद्भावप्रतिषेधो यथा—नास्त्यात्मा, नास्ति पुण्यं, नास्ति पापम् , इत्यादि । असद्भावोद्भावनं यथा-अस्त्यात्मा सर्वगतः, आत्मा स्यामाकतण्डुलमात्रः, इत्यादि । अर्थान्तरं यथा-गोविषये-'अश्वोऽयम् ' इति । गर्दा तु विधा-एका सावधव्यापारप्रवतेनी, यथा 'क्षेत्रं कृष' इत्यादि । द्वितीया-अप्रिया, जिस समय शिष्य जब कोई अतिचार लगा लेता है तो गुरु महाराज उससे पूछते हैं कि क्या तुमने अतिचार लगाया है तब शिष्य माया कषाय का अवलम्बन कर कहता है कि मैंने कोई अतिचार नहीं लगाया, इस प्रकार शिष्य का यह कथन माया कषाय की अपेक्षा लोकोत्तर भावमृषावाद है (३)। जो वस्त्र पात्रादिक अकल्पनीय हैं उनमें ये मेरे लिये कल्पनीय हैं इस प्रकार कहना यह लोभकषाय की अपेक्षा लोकोत्तर मृषावाद है। अथवा-मृषावाद इन अन्य प्रकारों से भी चार भेद वाला है-१ सद्भाव का प्रतिषेध, २ असद्भाव का उद्भावन, ३ अर्थान्तर, ४ गाँ। आत्मा नहीं है पुण्य और पाप नहीं हैं इस प्रकार सत् अर्थ का अपलापक वचन सद्भाव प्रतिषेध मृषावाद है १ । आत्मा सर्वव्यापक है अथवा श्यामाक तन्दुल के समान आत्मा है इस प्रकार असत् अर्थ का उद्धावक वचन असद्भाव का उद्भावनरूप द्वितीय मृषावाद है २ । गो के विषय में ऐसा कहना कि यह अश्व है इस प्रकार अर्थान्तर का कथक वचन तृतीय अर्थान्तर नामक मृषावाद है ३ । गर्दा तीन प्रकार की है सावध કઈ અતિચાર લગાડી લે છે તો ગુરુ મહારાજ એને પૂછે છે કે, શું તને અતિચાર લાગેલ છે, ત્યારે શિષ્ય માયા કષાયનું અવલંબન કરી કહે છે કે મેં કઈ અતિચાર લગાડેલ નથી. આ પ્રકારનું એ શિષ્યનું કથન માયા કષાયની અપેક્ષા લેાકાર ભાવ મૃષાવાદ. (૩) જે વસ્ત્ર પાત્રાદિક અકલ્પનીય છે એમાં એ મારા માટે ક૯૫નીય છે એમ કહેવું તે લેક કષાયની અપેક્ષા લકત્તર મળ્યાવાદ છે. અથવા-મૃષાવાદ એ અન્ય પ્રકારેથી પણ ચાર ભેદ વાળા છે. ૧ સદ્ભાવને પ્રતિષેધ, ૨ અસદુભાવનું ઉદ્દભાવન, ૩ અર્થાતર, ૪ ગહ. આત્મા નથી, પુણ્ય અને પાપ નથી, આ પ્રકારનું સાચા અર્થનું અપલાયક વચન સદ્દભાવ પ્રતિષેધ મૃષાવાદ છે. ૧. આત્મા સર્વ વ્યાપક છે, અથવા સ્યામાક ચખાના જે આત્મા છે, આ પ્રકારનું અસત્ અર્થનું ઉદ્દભાવક વચન અસદુભાવનું ઉદ્દભાવ ન ૩૫ બીજું મૃષાવાદ છે. ૨. ગાયના વિષયમાં એવું કહેવું કે તે ઘડો છે. આ પ્રકારે અર્થાન્તરનું કથન વચન ત્રીજે અર્થાન્તર નામને મૃષાવાદ છે. ૩. ગહ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy