SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ १७० - - उत्तराध्ययनसूत्रे छाया--उपविशति उपाध्यायः, शिष्या वितरन्ति वन्दनं तस्मै । ___स तेभ्यः सर्वसमयं, वाचयति सामायिकप्रमुखम् ॥ १॥ वाचना-त्रिविधा भवति-उपदेशः, स्मारणा, प्रतिस्मारणा च । ये खलु गृहीतसामाचारीकाः शिष्यास्तेभ्य सूत्रार्थवाचना दातव्या । तेषां सामाचारीकरणे प्रमाद कुर्वतां क्रमेण उपदेशः, स्मारणा, प्रतिस्मारणा च करणीया । तत्र गुरुस्तान् प्रति वदति-" मुनीनामेषा सामाचारी यन्निद्राविकथादयः प्रमादाः परिहर्तव्याः" एष उपदेशः। " उवविसइ उवज्झाओ, सीसा वियरंति वदणं तस्स । सो तेसिं सव्वसमयं, वायइ सामाइयप्पमुह ॥ वाचना देने वाला उपाध्याय अपने आसन पर विराजमान जब हो जाय तब वाचना लेने वाला शिष्य सर्वप्रथम उन्हें वंदना करे। फिर बाद में उनसे सामायिक आदि सर्व सूत्रों की वाचना लेवे । उपदेश १, स्मरणा २ एवं प्रतिस्मारणा ३ के भेद से वाचना ३ प्रकार की है। जिन शिष्यों ने सामाचारी को ग्रहण कर लिया है उन शिष्यों को सूत्रार्थ की याचना देना चाहिये । वे यदि सामाचारी के आचरण करने में प्रमाद करें तो गुरु का कर्तव्य है कि वे उन्हें क्रम से उपदेश, स्मारणा एवं प्रतिस्मारणा रूप वाचना दें। उसमें वे उसे यह समझा कि देखो यही मुनियों की सामाचारी-आचार है कि वे सर्वप्रथम निद्रा विकथा आदि प्रमादों को दूर करें। यह उपदेश हैं । निद्रारूप प्रमाद में पड़ा हुआ शिष्य यदि વાચના દેવાની અને તેને ગ્રહણ કરવાની વિધિ આ પ્રકારે છે– उवविसइ उवज्जाओ, सीसा विअरंति वंदणं तस्स । सो तेसिं सव्वसमयं वायइ सामाइयप्पमुहं ॥ વાચના આપવાવાળ ઉપાધ્યાય જ્યારે પિતાના આસન ઉપર બિરાજમાન થઈ જાય ત્યારે વાચના લેવાવાળા શિષ્ય સર્વ પ્રથમ એમને વંદના કરે અને પછી તેમની પાસેથી સામાયિક આદિ સર્વ સૂત્રની વાચના લે. ઉપદેશ, મારણા અને પ્રતિ સ્મારણ ના ત્રણે ભેદથી વાચના ત્રણ પ્રકારની છે. જે શિષ્યોએ સમાચારીને ગ્રહણ કરી લીધેલ હોય તે શિષ્યને સૂત્રાર્થની વાચના દેવી જોઈએ. તે કદી સામાચારીનું આચરણ કરવામાં પ્રમાદ કરે તે ગુરૂનું કર્તવ્ય છે કે તે એને કમથી ઉપદેશ, સ્મારણ, અને પ્રતિ સ્મારણા રૂપ વાચના આપે. એમાં તેઓ શિષ્યને એ સમજાવે કે, જુઓ આજ મુનિની સમા ચારી આચાર છે કે જે સર્વ પ્રથમ નિદ્રા, વિકથા આદિ પ્રમાદને ફર કરે આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy