SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १ गा. २३ सूत्रोच्चारणविधिः किंचिदर्थविशेषं जानाति, यदा तु गुरुणाऽर्थेन सह सूत्रं प्रबोधितं भवति, तदा शिष्यस्तदन्तर्गतानां सर्वेषां भावानां ज्ञाता भवति, यथा स एव कलाऽभिज्ञः पुरुषः प्रबोधितः सन् सर्वासां कलानां ज्ञाता भवति, अतः सूत्रं गुरुसंनिधानं विना प्रसुप्तसमं भवति, तस्मात् सूत्रं गुरुसंनिधौ श्रुत्वा पठनीयम् । किंच-गुरुसंनिधानाभावे सूत्रोच्चारणं स्खलितादिदोषदुष्टं स्यात्। तथा सति प्रायश्चित्तम् , अज्ञानं, मिथ्यात्वं, आत्मविराधना, संयमविराधनादयो दोषा भवन्ति तस्माद् गुरुसंनिधौ सूत्रमुच्चारणीयम् । सूत्र का अर्थ यदि ज्ञात न हो तो पढने वाला व्यक्ति उसके महत्त्व को नहीं जान सकता है । जिस समय शिष्य गुरु महाराज के पास अर्थसहित सूत्र का अध्ययन करता है, अथवा गुरु महाराज शिष्य को अर्थसहित सूत्र पढा देते हैं उस समय शिष्य उसके अन्तर्गत समस्त भावों का ज्ञाता हो जाता है। जिस प्रकार ७२ कला के जानने वाला पुरुष जगने पर समस्त कलाओं का ज्ञाता होता है । इसलिये सूत्र गुरु महाराज के समीप सुनकर ही पढ़ना चाहिये, क्यों कि विना गुरु महाराज के पठित सूत्र कलानिपुण सोया हुआ पुरुष जैसा माना जाता है, पढ़ने वाले को उससे अर्थविशेष की प्राप्ति नहीं हो सकती है। किञ्च-गुरुमुखसे यदि सूत्र का अध्ययन न किया जाय तो सूत्र के यथावत् उच्चारण करने में स्खलना आदि दोषों का सद्भाव हो सकता है। इससे अध्ययन करने वालों को लाभ के स्थान में प्रायश्चित्त का भागी होना पड़ता है । अज्ञान, मिथ्यात्व, आत्मविराधना एवं संयम की विराधना आदि दोषों का भाजन भी बनना पड़ता है। इसलिये गुरु महाराज के વ્યક્તિ તેના મહત્વને જાણી શકતા નથી. જે સમયે શિષ્ય ગુરુમહારાજની પાસે અર્થ સહિત સૂત્રનું અધ્યયન કરે છે અથવા ગુરુ મહારાજ શિષ્યને અર્થ સહિત સૂત્ર ભણાવી દે છે, તે સમયે શિષ્ય તેના અંતર્ગત સમસ્ત ભાવેને જ્ઞાતા બની જાય છે. જે પ્રકારે ૭૨ કળાને જાણવાવાળા પુરુષ જાગવાથી સમસ્ત કળાઓના જ્ઞાતા બને છે. આ માટે સૂત્ર ગુરુ મહારાજની સમીપ સાંભળીને ભણવું જોઈએ. કેમ કે ગુરુ મહારાજ વગર ભણવામાં આવેલ સૂત્ર કળા નિપૂણે સુતેલા પુરૂષ જેવું માનવામાં આવે છે. ભણવાવાળાને એનાથી અર્થ વિશેષની પ્રાપ્તિ થતી નથી. કિચ ફરી–ગુરુ મુખથી સૂત્રનું અધ્યયન કદાચ ન કરવામાં આવે તે, સૂત્રનું યથાવત્ ઉચ્ચારણ કરવામાં ખલના આદિ દોષને સદ્દભાવ બને છે. એથી અધ્યયન કરવાવાળાએ લાભના સ્થાનમાં પ્રાયશ્ચિત્તના ભાગી બનવું પડે છે. અજ્ઞાન, મિથ્યાત્વ, આત્મવિરાધના અને સંયમની વિરાધના આદિ દોષોના ભાજન ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy