SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्र वचनमात्रं - निर्हेतुकं केवलवचनम्, यथा कश्चिद् यथेच्छया कंचित् प्रदेश लोकमध्यतया जनेभ्यः प्ररूपयति ।। २५ ।। १५४ अर्थापत्तिदोषः - यत्रार्थापत्याऽनिष्टमापतति तत्र यथा - ग्रामकुक्कुटो न हन्तव्यः इत्युक्तेऽर्थापत्त्या शेषघातोऽदुष्ट इत्यापतति ॥ २६ ॥ असमासदोष : - यत्र समासविधिप्राप्तौ समासं न करोति, व्यत्ययेन वा करोति तत्र । यथा - भगवतो नामनिर्देशे 'महावीरः ' इति वक्तव्ये 'महान् वीरः ' इति कथनम् । यद्वा- समानाधिकरण्येन समासे कर्तव्ये व्यधिकरणेन तत्करणम् । यथा - महतो वीरो महद्वीर इति ॥ २७ ॥ उपमादोषो यत्र हीनोपमा क्रियते । यथा - मेरुः सर्षपोपमः । अधिकोपमा वा क्रियते, यथा - सर्षपो मेरुसनिभः । अनुपमा वा यथा मेरुः समुद्रोपमः इत्यादि ॥ २८ ॥ ॥ २४ ॥ युक्ति शून्य कथन करने में वचनमात्र नामका दूषण आता है । जैसे - अपनी इच्छा से कल्पना करके कहना कि अमुक प्रदेश लोक के मध्य में है || २५ || जहां पर अर्थापत्ति से अनिष्ट की प्रसक्ति होती, वहां अर्थापत्तिदोष माना जाता है। जैसे- किसी ने कहा कि ग्राम का कुक्कुट (मुर्गा ) नहीं मारना चाहिये, तो इससे इस अनिष्ट का आपादन होता है कि शेष जीवों का घात करना दोषावह नहीं है || २६ ॥ जहां समासविधि प्राप्त हो भी तो भी वहां समास नहीं करना, इसमें असमासदोष माना जाता है अथवा व्यत्यय से समास करना इसमें भी समासदोष माना जाता है। जैसे किसी ने पूछा कि अन्तिम तीर्थंकर का नाम क्या है ? वहां महावीर न कह कर महान् वीर ऐसा कह देना । अथवा - समानाधिकरण्य से समास कर्तव्य होने पर व्यधिकरण से समास करना - जैसे - महतो वीरः महद्वीरः ||२७|| जहां हीन उपमा अथवा अधिक જેમ પેાતાની ઈચ્છાથી કલ્પના કરીને કહેવુ કે, અમુક પ્રદેશ લેાકના મધ્યમાં છે. (૨૫) જ્યાં અર્થાપત્તિથી અનિષ્ટની પ્રસક્તિ થાય છે ત્યાં અર્થપત્તિ દોષ માનવામાં આવે છે. જેમ કેાઇએ કહ્યું કે, ગામના કુકડા મારવા ન જોઈ એ, તા આથી એ અનિષ્ટનુ કથન આપાદાન થાય છે કે, શેષ જીવાના ઘાત કરવા તે દોષાવહ નથી. (૨૬) જ્યાં સમાસવિધિ પ્રાપ્ત થાય તે પણ ત્યાં સમાસ ન કરવા એમાં અસમાસ દોષ માનવામાં આવે છે, અથવા વ્યત્યયથી સમાસ કરવા એમાં પણ સમાસ દોષ માનવામાં આવે છે, જેમ કેાઇ એ પૂછ્યુ કે અંતિમ તિર્થં કરનું નામ શું છે? ત્યાં મહાવીર ન કહેતા મહાન્ વીર એમ કહી દેવુ' અથવા સામાનાધિકરણ્યથી સમાસ કવ્ય હોવા છતાં કૃધિકરણથી સમાસ ‘महतोवीरः महावीरः’ (२७) ल्यां डिन उपमा अथवा संधि उपमा કરવા, જેમ वामां आवे छे ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy