SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका गा. २३ सूत्रदोषाः ३२ १५३ कालदोषो यत्रातीतादिकालव्यत्ययः, यथा 'रामो वनं प्रविवेश ' इति वक्तव्ये 'रामो वनं प्रविशति ' इत्यादि ॥ २१ ॥ यतिदोषोऽस्थानविरतिः, सर्वथाऽविरतिर्वा । यथा - ' धम्मो मंगलमुकिटं " इत्यादौ ' धम्म ' इत्यत्र विरामः । यद्वा-गाथाया अन्ते विरामकरणम् ॥ २२ ॥ छविः - अलंकार:, तेन शून्यं छविदोषः । यथा- 'बालो धावति' इत्यादि ||२३|| समयविरुद्धं - स्वसिद्धान्तविरुद्धं यथा - स्याद्वाद सिद्धान्ते तद्विरुद्धकथनम् ||२४|| में सुबन्त तिङन्तात्मक पद का स्वरूप विस्तार से विवेचित करके अथवा अर्थशास्त्र का कथन करके पुनः हेतु का कथन करने लग जाना। इसी तरह दया के वर्णव करते समय शील का विस्तृत वर्णन करना और पुनः दया का वर्णन करना । इस प्रकार का वर्णन इस दोष वाला जानना चाहिये ॥ २० ॥ जहां अतितादिकाल का व्यत्यय होता है वहां कालदोष माना जाता है - जैसे- राम वन में प्रविष्ट हुए की जगह ऐसा कहना कि राम वन में प्रवेश करते हैं ॥ २१ ॥ अस्थान में विरति - ' अर्थात्विराम - रुकना ' होना अथवा सर्वथा अविरति - ' नही रुकना ' होना उसका नाम यति दोष है। जैसे- धम्मोमंगल मुक्कडं " इत्यादि में धम्मो यहां विराम करना अथवा गाथा का अन्तमें विराम करना ॥ २२ ॥ अलंकार शून्यता में छविदोष होता है-जैसे-" बालो धावति " इत्यादि || २३ || जहां स्वसिद्धान्त से विरुद्ध कहा जाता है वहाँ समय विरुद्ध दोष लगता है - जैसे- स्याद्वादसिद्धान्त में उसके विरुद्ध प्रतिपादन करना સુમન્ત તિન્તાત્મક પદ્યનુ સ્વરૂપ વિસ્તારથી વિવેચિત કરીને અથવા અશાસ્ત્રનું કથન કરીને પુનઃ હેતુનું કથન કરવા લાગી જવું. આ રીતે દયાનું વર્ણન કરતી વખતે શિલનું વિસ્તૃત વર્ણન કરવું અને ફરીથી યાનું વર્ણન કરવુ. આ પ્રકારનું વર્ણન વ્યવહિત દોષવાળું જાણવુ જોઇએ. (૨૦) જ્યાં અતીતાદિ કાળના વ્યત્યય થાય છે ત્યાં કાળ દોષ મનાય છે—જેમ રામ વનમાં પ્રવિષ્ટ થયાની જગ્યાએ એવું કહેવું કે, રામ વનમાં પ્રવેશ કરે છે. (२१) अस्थानभां विरति - अर्थात्-विराम-शेडावु, यर्बु अथवा सर्वथा अविरति -"नशा" थवु, तेनुं नाम यतिद्वेष छे भ- " धम्मो मंगलमुक्तिट्ठ ઈત્યાદિમાં ધમ્મે એ જગ્યાએ વિરામ કરવા અથવા ગાથાના અંતમાં વિરામ १२वे. (२२) असर शून्यताभां छवि द्वेष थाय छे. नेम " बालो धावति " છોકરો દોડે છે. (૨૩) ઇત્યાદિ. જ્યાં સ્વસિદ્ધાંતથી વિરૂદ્ધ કહેવામાં આવે છે ત્યાં સમયવિરૂદ્ધ દોષ લાગે છે. જેમ સ્યાદવાદ સિદ્ધાંતમાં તેની વિરૂદ્ધ પ્રતિપાદન કરવું. (ર૪) યુક્તિશૂન્ય કથન કરવામાં વચન માત્ર નામનું દુષણ આવે છે. "" उ० २० ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy