________________
प्रियदर्शिनी टीका अ० १m. १७ विनयोपदेशः ____ अयं भावः-गुरोः प्रत्यनीक भाव करणादाशातना भवति, आशातनया-अबोधिर्जायते, अबोधिर्हि विवेकमावृणोति, रागद्वेषौ जनयति, यथा भास्करः प्रचण्डकिरणैरमृतरसपूर्ण द्राक्षादिफलं विशोष्य नाशयति, तथैव गुरुं प्रति प्रत्यनीकभावोऽपि शुभभावमूलां सम्यक्त्वालवालां तपःसंयमपल्लवां महाव्रतसमितिगुप्तिपुष्पाम् अलौकिकसुधारससंभृतां स्वर्गापवर्गफलां सुकोमलां विनयलतां विशोष्य विनाशयति । तस्माद् गुरोः प्रत्यनीकत्वं नाचरणीयम् ॥ १७॥ से अथवा काय से (आवी वा जइ वारहस्से-आवि वा यदि रहसिं वा) जन समक्ष में अथवा एकान्त में (कयावि नैव कुज्जा-कदाचिदपि नैव कुर्यात् ) कभी भी आचरण न करे ।
भावार्थ-गुरु के प्रतिकूल आचरण करने का निषेध इसलिये किया जाता है कि उससे शिष्य को अयोधि की प्राप्ति होती है। अबोधि की प्राप्ति का कारण गुरु की प्रतिकूलताजन्य आशातना है। इससे शिष्य आशातना का भागी होता है। अबोधि को प्राप्ति होने से विवेक की जागृति नहीं होती है। विवेक के अभाव से रागद्वेष होता है । जिस प्रकार अमृतरस से परिपूर्ण द्राक्षादिक फलविशेष को सूर्य अपनी तेज किरणों से शुष्क करके नष्ट कर देता है उसी प्रकार गुरु के प्रति किया गया प्रतिनीक भाव भी शुभभावरूपी मूलवाली, सम्यक्त्वरूपी कियारी वाली, तप एवं संयमरूपी पल्लववाली, महावत समिति एवं गुप्तिरूपी पुष्पवाली अलौकिक विनयरूपी लताओं जो अमृतरस से परिपूर्ण है एवं देवलोक और मोक्षसुख रूपी फल की देनेवाली है ऐसी विनयरूपी कोमल आवी वा जइ वा रहस्से-आविः वा यदि वा रहसि - समक्षमा २०१२ सान्तमा कयावि नैव कुजा-कदाचिदपि नैव कुर्यात् ४ी ५ माय२९ न ४रे.
ભાવાર્થ –ગુરુથી પ્રતિકુળ આચરણ કરવાનો નિષેધ આ માટે કરવામાં આવે છે કે એનાથી શિષ્યને અબોધીની પ્રાપ્તિ થાય છે. અબાધિની પ્રાપ્તિનું કારણ ગુરુની પ્રતિકુળતાજન્ય આશાતના છે. એનાથી શિષ્ય આશાતનાને ભાગી બને છે. અધીની પ્રાપ્તિ થવાથી વિવેકની જાગ્રતી થતી નથી, વિવેકના અભાવથી રાગદ્વેશ થાય છે, જે પ્રકારે અમૃતરસથી પરિપૂર્ણ દ્રાક્ષાદિક ફળ વિશેષને સૂર્ય પિતાનાં તે જ કિરણોથી શુષ્ક કરીને નષ્ટ કરે છે. એવા પ્રકારે ગુરુના પ્રત્યે કરાયેલા પ્રત્યનિક ભાવ પણ સુભાવરૂપી મૂળવાળી, સમ્યકત્વરૂપી ક્યારીવાળી, તપ અને સંયમરૂપી પલવવાળી, મહાવત સમિતિ અને મુસિપી પુષ્પવાળી અલૌકિક વિનયરૂપી લતાઓ કે જે અમૃતરસથી પરિપૂર્ણ છે તેમજ દેવલોક અને મોક્ષરૂપી ફળને આપવાવાળી છે એવી વિનયરૂપી કે મળ સુંદર उ० १७
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧