SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा. १० क्रोधवशतो मृषावादादिनिषेधः, ६९ क्रोध के आवेश से मृषाभाषण मत करो । ( बहुयं माय आलवे-बहुकं माच आलपेत् ) व्यर्थ आलजालरूप वचनोंका उच्चारण मत करो-अनर्थ प्रलाप मत करो-अधिक मत बोलो। (कालेण य अहिजित्ता-कालेन चाधीत्य ) प्रथम पौरुषी में स्वाध्याय करके (तओ एगओ झाइज-ततः एकाकी ध्यायेत् ) द्वितीय पौरुषी में एकाकी होकर सूत्रार्थका चिन्तवन करो । उपलक्षण से तृतीय पौरुषी में भिक्षाचयी, एवं चतुर्थी पौरुषी में भण्डोपकारण की प्रतिलेखना के वाद पुनः स्वाध्याय करो। यह बात स्वयं सूत्रकार छाईस वें अध्ययन में कहेंगे। भावार्थ-इस सूत्र द्वारा प्रकारान्तर से विनय धर्मका शिष्यजनों को उपदेश देते हुए सूत्रकार कहते हैं कि हे शिष्यों यदि तुम इस विनय धर्मको पालन करने के अभिलाषी हो तो तुम्हारा यह कर्तव्य है कि तुम क्रोध के आवेशमें आकर कभी भी मृषाभाषण मत करो। क्यों कि इस प्रकार करनेसे विनयधर्मकी पालना नहीं होती है मृषाभाषण के निषेध से उसके साथ-साथ मान, माया,लोभ, एवं हास्यादि कों का भी विनयवान को त्याग कर देना चाहिये । मृषावादादि को त्याग करने का कारण यह है कि इस प्रकार की प्रवृत्ति करने वाला भृषालाषा न ४२। ( बहुयं माय आलवे-बहुकं माच आलपेत् ) या રૂપ વચનનું વ્યર્થ ઉચ્ચારણ ન કરે–અનર્થ પ્રલાપ ન કરે–વધારે ન બેલે ( कालेण य अहिज्जित्ता-कालेन चाधीत्य ) प्रथम पौ३५ीमा स्वाध्याय ४२॥ ( तओ एगओ झाइज्ज-ततः एकाकी ध्यायेत् ) भी पोषीमा ४ी ने सूत्राथन ચિંતવન કરે. ઉપલક્ષણથી ત્રીજા પૌરૂષીમાં ભિક્ષા ચર્યા અને ચોથા પૌરૂષીમાં ભંડેપકરણની પ્રતિલેખના પછી ફરી સ્વાધ્યાય કરે. આ વાત સૂત્રકાર પિતે ૨૬ મા અધ્યયનમાં કહેશે. ભાવાર્થ-આ સૂત્ર દ્વારા પ્રકારાન્તરથી વિનય ધર્મને શિષ્યજનોને ઉપદેશ આપતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! જો તમે આ વિનયધર્મનું પાલન કરવાના અભિલાષી છે તે તમારું એ કર્તવ્ય છે કે તમે ક્રોધના આવેશમાં આવી કદી પણ મૃષાભાષણ કરે નહીં. કેમકે આ પ્રકારે કરવાથી વિનય ધર્મની પાલના થતી નથી. મૃષાભાષણના નિષેધથી એની સાથે માન, માયા, લેભ અને હાસ્યાદિકને પણ વિનયવાને ત્યાગ કરી દેવો જોઈએ. મૃષાવાદાદિકેને ત્યાગ કરવાનું કારણ એ છે કે આ પ્રકારની પ્રવૃત્તિ કરવા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy