SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा. ९ हास्यक्रीडयोहेयता. . तथा-हासं-हसनं, क्रीडां-कन्दुकादिकां च वर्जयेत् , ज्ञानावरणीयाधष्टविधकर्मवन्धजनकत्वादिति भावः। उक्तंच-"जीवे णं भंते ! हसमाणे वा उस्सुयमाणे वा कइ कम्मपगडीओ बंधइ ? । गोयमा ! सत्तविहबंधए वा अविहबंधए वा" छाया-जीवः खलु भदन्त ! हसन् वा उत्सुकन् वा कति कर्मप्रकृतीबध्नाति, गौतम ! सप्तविधवन्धको वा अष्टविधबन्धको वा इत्यादि । क्रीडाविषयेऽप्येवमेवागमोऽनुसन्धेयः॥९॥ के महत्व को भी विनष्ट कर देता है एवं दशविध धर्मको ध्वस्त कर देता है। इसलिये क्षुद्रों का तथा बालकों का संसर्ग सदा परिहार्य बतलाया गया है। तथा बालआदि जनोंकी संगति से निंदा होती है एवं पापकार्यों में अनुमति देने की भी आदत पड़ जाती है। इसी तरह ज्ञानावरणीय आदि अष्टविध कोंके बंध के जनक होने से साधुजन को बालोंके साथ हँसी करना, क्रीड़ा करना आदि अकर्तव्योंका भी परिहास कर देना चाहिये । प्रभुका स्वयं भी ऐसा ही उपदेश है-"जीवे णं भंते ! हसमाणे उस्सूयमाणे वा कह कम्मपगडीओ बंधइ ? गोयमा ! सत्तविहबंधए वा अविहबंधए वा " इत्यादि-प्रभु से गौतमने प्रश्न किया हे भदन्त ! यह जीव जब हँसी करता है अथवा उत्सुक होता है तब कितने कर्मकी प्रकृतियों का बंध करता है ? तब प्रभु ने उत्तर दिया कि हे गौतम ! इस अवस्था में यह जीव सात प्रकार के या आठ प्रकार के कर्मोंका बंध करता સંયમના મહત્વને પણ નાશ કરી નાખે છે. એમ જ દશવિધ ધર્મને પણ ધ્વસ્ત કરી નાખે છે. આ માટે શુદ્રોને તથા બાળકોને સંસર્ગ સદા પરિહાર્ય બતાવવામાં આવેલ છે. તથા બાળ આદિ જનની સંગતિથી નિંદા થાય છે. તેમજ પાપકાર્યોમાં અનુમતિ દેવાની પણ આદત પડી જાય છે. આ રીતે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મનાં બંધનેના જનક હોવાથી સાધુજનેએ હાંસી કરવી, કિડા કરવી આદિ અકર્તવ્યને પરિહાર કરી દેવું જોઈએ. प्रभुने। स्वयं मा ४ उपदेश छ. "जिवेणं भंते ! हसमाणे वा उस्सूयमाणे वा कइ कम्मपगडीओ बंधई ? गोयमा ! सत्तविह बंधए वा अढविह बंधए वा०" ઈત્યાદિ–પ્રભુથી ગૌતમે પ્રશ્ન કર્યો હે ભદન્ત ! આ જીવ જ્યારે હસે છે ત્યારે કેટલા કર્મની પ્રકૃતિઓનો બંધ કરે છે? પ્રભુએ ઉત્તર આપ્યો કે હે ગૌતમ! આ અવસ્થામાં આ જીવ સાત પ્રકારના અથવા આઠ પ્રકારના કર્મોને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy