SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ६० उत्तराध्ययनसूत्रे निरर्थकानि मोक्षार्थ वर्जितानि, यद्वा - हेयोपादेयरूपार्थानभिधायकानि वैशेषिकादीनि वात्स्यायनप्रणीतकामशास्त्राणि तु वर्जयेत् = परिहरेत् । अयं भावः - लौकिकशास्त्राणि तु महाव्रतपर्वतभेदने वज्रोपमान, तपः संयमकाननविनाशने दावानलसमानि, वे निरर्थक शास्त्र हैं । उनका अभ्यास नहीं करना चाहिये । क्यों कि वे अपने अभ्यासियोंके लिये मोक्षमार्ग के यथार्थ स्वरूप से वंचित एवं अपरिचित हैं । अथवा - निरर्थक वे शास्त्र हैं कि जिनके अध्ययन करने से जीवोंको हेय और उपादेय रूप अर्थका भान न हो सके, जो इस प्रकार के मोक्ष अर्थ के अभिधायक नहीं है ऐसे वैशेषिक आदि-आदि द्वारा प्रणीत शास्त्र तथा वात्स्यायन द्वारा प्रणीत काम शास्त्रों का अध्ययन कभी भी मोक्षामिलाषिओं को नहीं करना चाहिये। लौकिक-असर्वज्ञद्वारा उपदिष्ट लौकिक शास्त्र संसार बढ़ाने वाली ही शिक्षाओं से परिपूर्ण हैं। इनसे साधुओं को अपने महाव्रतों को पालन करनेकी शिक्षा यथार्थतया प्राप्त नहीं होती है । अतः उनका अध्येता अर्थात् - अध्ययन करने वाला भद्रपरिणामी साधुजन अपने व्रतों से भी च्युत हो जाता है । इसलिये ऐसे शास्त्रों का अध्ययन महाव्रतरूप पर्वत को नष्ट करने के लिये वज्रका काम करता है । सम्यग्दर्शन की पुष्टि जबतक जीव की नहीं होती हैं - तबतक उसे समस्त द्रव्यों से भिन्न आत्मद्रव्य में दृढ श्रद्धा जाग्रत नहीं होती है। इस प्रकार के અસ જ્ઞોપષ્ટિ શાસ્ત્ર છે તે નિરક શાસ્ત્ર છે, તેના અભ્યાસ નહી કરવા જોઈ એ. કેમકે તે આપણા અભ્યાસિયા માટે મોક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપથી વંચિત અને અપરિચિત છે. અથવા-નિક તે શાસ્ત્ર છે કે જેનું અધ્યયન કરવાથી જીવાને હેય અને ઉપાદેયરૂપ અનુ ભાન થઈ શકતું નથી. જે આ પ્રકારના મેાક્ષ અર્થાંના અભિધાયક નથી એવા વૈશેષિક આદિ આદિ દ્વારા પ્રણીત શાસ્ત્ર તથા વાત્સ્યાયન દ્વારા પ્રણીત કામશાસ્ત્રોનું અધ્યયન કી પણ માક્ષના અભિલાષીયાએ કરવું ન જોઇએ. લૌકિક-અસČજ્ઞ-દ્વારા ઉપષ્ટિ લૌકિક શાસ્ત્ર સંસાર વધારનારી શિક્ષાએથી પરિપૂર્ણ હોય છે. તેનાથી સાધુઓને પેાતાનાં મહાવ્રતાનું પાલન કરવાની શિક્ષા યથાર્થ તયા પ્રાપ્ત થતી નથી, એટલે એનુ અધ્યયન કરવાવાળા ભદ્રપરિણામી સાધુજન પેાતાના તાથી પણ શ્રુત બની જાય છે. આ માટે એવા શાસ્ત્રાનુ અધ્યયન માવ્રતરૂપ પર્વતને નષ્ટ કરનાર વજ્રનુ કામ કરે છે. સમ્યગ્દર્શનની પુષ્ટિ જ્યાં સુધી જીવને થતી નથી, ત્યાં સુધી તેને સમસ્ત દ્રવ્યેાથી ભિન્ન આત્મદ્રષ્યમાં દ્રઢ શ્રદ્ધા જાગ્રત થતી નથી. આ પ્રકારની શ્રદ્ધા જાગ્રત થયા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy