SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ श्रीदशवैकालिकसूत्रे म्पाद्यो भवितुमर्हति श्रद्धान-क्रिययोरभावात् (१), न श्रद्धानमात्रेण ज्ञान-क्रिययोरभावात् (२), नापि क्रियामात्रेण ज्ञान-श्रद्धानयोरभावात् (३), न ज्ञान-श्रद्धानमात्रेण क्रियाया अभावात् (४), न ज्ञान-क्रियामात्रेण श्रद्धानाभावात् (५),नापि श्रद्धानक्रियामात्रेण ज्ञानाऽभावात् (६) । एवमेव मोक्षोऽप्यन्यतमाभावे न संभवत्यपि तु समुदितरत्नत्रयादेवेति । तं मोक्षं च जानीयात् विद्यादित्यर्थः ॥१५॥ मूलम्-जया पुण्णं च, पावं च बंधं मोक्खं च जाणइ । १६ १९ १२ १३ १४ १५ तया निविदए भोए, ज दिव्वे जे य माणुसे ॥१६॥ कोई एक न हो तो मोक्ष नहीं हो सकता, जैसे सुवर्ण और पाषाणका वियोग । अर्थात् जैसे (१) अकेले ज्ञान द्वारा पाषाणसे सुवर्णको पृथक नहीं कर सकते, क्योंकि श्रद्धान और क्रियाका अभाव है। (२) केवल श्रद्धानसे भी पृथक् नहीं कर सकते, क्योंकि ज्ञान और क्रियाका अभाव है । (३) केवल क्रियासे भी पृथक् नहीं कर सकते, क्योंकि ज्ञान और श्रद्धान नहीं है । (४) ज्ञान और श्रद्धानसे ही सुवर्ण और पाषाणको पृथक् नहीं कर सकते, क्योंकि वहाँ क्रिया नहीं है । (५) ज्ञान और क्रियामात्रसे भी पृथकू नहीं कर सकते, क्योंकेि श्रद्धान नहीं है । (६) श्रद्धान और क्रिया मात्रसे भी पृथक् नहीं कर सकते, क्योंकि ज्ञानका अभाव है। इसी प्रकार मोक्ष भी समु. दित तीनोंसे प्राप्त होता है, किसो एकके अभावमें नहीं हो सकता । जिस प्रकार वन में आग लगने पर, बहाँ रहे हुए अन्धा नेत्रोंके अभावसे, पङ्ग चरणों के अभावसे और अश्रद्धालु अग्निकी दाहकता-शक्ति के प्रति श्रद्धा के अभावसे उस वन से नहीं निकल सकते हैं उसी प्रकार सम्यग्ज्ञानरूपी नेत्रों से रहित होनेके कारण अन्ध जीव, सम्यक्चारित्र से रहित होने के कारण पंगु जीव और सम्यग्दर्शन के अभाव से अश्रद्धालु जीव भी जन्मजरा-मरण रूपी भीषण दुःखोंकी प्रचण्ड अग्नि से जलते हुए इस संसार रूपी वन से नहीं निकल ત્રયમાંથી કઈ એક ન હોય તો મોક્ષ થઈ શકતું નથી જેમ કે સુવર્ણ અને પાષાણને વિયેગ, અર્થાત્ જેમ-(૧) એકલા જ્ઞાન દ્વારા પાષાણથી સુવર્ણ અલગ કરી શકાતું નથી, કારણ કે શ્રદ્ધાન તથા ક્રિયાને અભાવ છે. (૨) કેવળ શ્રદ્ધાનથી પણ અલગ કરી શકાતું નથી, કારણ કે જ્ઞાન અને ક્રિયાનો અભાવ છે. (૩) કેવલ ક્રિયાથી પણ અલગ કરી શકાતું નથી કારણ કે જ્ઞાન અને શ્રદ્ધાન નથી ( જ્ઞાન અને શ્રદ્ધાનથી પણ સુવર્ણ અને પાષાણુ અલગ કરી શકાતાં નથી કારણ કે ત્યાં કિયા નથી. (૫) જ્ઞાન અને ક્રિયા માત્રથી પણ અલગ કરી શકાતાં નથી કારણ કે શ્રદ્ધાન નથી. (૬) શ્રદ્ધાન અને ક્રિયાથી પણ અલગ કરી શકાતાં નથી કારણું કે જ્ઞાનને અભાવ છે. એ રીતે મેક્ષ પણ સમુદિત ત્રણેથી પ્રાપ્ત થાય છે, કેઈ એકને અભાવ હોય તે મેક્ષ પ્રાપ્ત થતો નથી. જેમ વનમાં આગ લાગવાથી, ત્યાં રહેલ આંધળે નેત્રે ન હોવાથી, લંગડે પગે ન હોવાથી, અને અશ્રદ્ધાળુ અગ્નિની દાહર્તા-શક્તિ પ્રત્યે શ્રદ્ધા ન હોવાથી તે વનમાંથી નીકળી શકતા નથી તેમ સમ્યજ્ઞાનરૂપી નેત્રે ન હેવાથી આંધળે જીવ, સમ્યક ચારિત્ર ન શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy