SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ गा० १५ मोक्षस्वरूपम् २६१ सिद्धत्वपर्यायान्तरं सम्पद्यते । किञ्च नारकादयः तर्यायाः कर्मकृताः सन्त्यतो हि कर्माभावे पर्यायाभावः, कारणाभावे कार्यस्याप्यभावाद् वयभावे धूमाभावात् , जीवत्वं तु न कर्मकृतं तस्थ स्वाभाविकत्वादतो न खलु कर्माभावे जीवाभावस्तन्त्वभावे घटाभाववत् , तस्मान्नाऽभावलक्षणमोक्षः किन्तु शाश्वतिकावस्थितिरूपः । असौ (मोक्षः) च सम्यग्ज्ञान-दर्शन-चारित्ररूपरत्नत्रयहेतुकः, अन्यतमाभावे तदसम्भवात् काञ्चनोपलवियोगवत् , यथा हि न केवलं ज्ञानमात्रेणोपलात्सुवर्णवियोगः सुस प्रश्न-मनुष्य, देव, तिर्यञ्च और नारकी- पर्यायस्वरूप ही संसार है इन चारों अवस्थाओं से भिन्न किसी आत्माकी उपलब्धि नहीं होती, इसलिए संसारका अभाव होने से आत्माका भी अभाव हो जायगा, अतएव मोक्षको अभावस्वरूप मानना चाहिए । उत्तर-नारक आदि जीवकी पर्यायें हैं । पर्यायों का नाश होनेसे पर्यायी (आत्मद्रव्य) का नाश नहीं होता । बल्कि दूसरी पर्याय उत्पन्न हो जाती है । जैसे सोनेके कडे का नाश होनेसे सोनेका नाश नहीं होता किन्तु कुण्डल आदि दूसरी पर्याय उत्पन्न हो जाती है, वैसे ही नारक आदि पर्यायोंका नाश होनेपर भी आत्माका नाश नहीं होता किन्तु सिद्ध पर्याय उत्पन्न हो जाती है। ___ अथवा-नारक आदि पर्यायें कर्मकृत है अतः कर्मके कभाव होनेपर उनका भी अभाव होताहै, क्योंकि कारणके अभाव होनेसे कार्यका भी अभाव हो जाता है, जैसे अग्निका अभाव होनेसे धूमका अभाव होता है । आत्मा कर्मकृत नहीं है, वह स्वाभाविक है, अतएव कर्मका अभाव होनेसे आत्माका नाश संभव नहीं है । जैसे तन्तुओंका नाश होनेसे घटका अभाव नहीं होता, इसलिए मोक्ष अभाव स्वरूप नहीं है किन्तु शाश्वत स्थितिवाला है। सम्यग्ज्ञान, सम्यग्दर्शन और सम्यकुचारित्र स्वरूप रत्नत्रय मोक्षका कारण है । रत्नत्रयमेंसे સ્થાથી ભિન કેઈ આત્માની ઉપલબ્ધિ થતી નથી. તેથી સંસારને અભાવ હોવાથી આત્માને પણ અભાવ થઈ જશે. તેથી મોક્ષને અભાવસ્વરૂપ માન જોઈએ. उत्तर-ना२४ माहिया पर्याय छे. पर्यायांना नाश थवाथी पर्यायी (मात्मद्रव्य) ને નાશ નથી થતું, બલકે બીજે પર્યાય ઉત્પન્ન થઈ જાય છે. જેમકે સેનાના કડાનો નાશ થવાથી સોનાનો નાશ નથી થતું, પરંતુ કુંડલ આદિ બીજે પર્યાય ઉત્પન્ન થાય છે. તેવી રીતે નારક આદિ પર્યાને નાશ થતાં પણ આત્માને નાશ નથી થતે કિન્તુ સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે અથવા- નારક આદિ પર્યાયે કર્મકૃત છે. તેથી કમને અભાવ થતાં તેને પણ અભાવ થાય છે. કારણને અભાવ થવાથી કાર્યને પણ અભાવ થઈ જાય છે, જેવી રીતે અગ્નિનો અભાવ થવાથી ધુમાડાને પણ અભાવ થાય છે. આત્મા કર્મકૃત નથી, એ સ્વાભાવિક છે. તેથી કર્મને અભાવ થતાં આત્માને નાશ સંભવિત નથી, જેમ તંતુઓને નાશ થવાથી ઘટનો અભાવ થતું નથીએથી કરીને મોક્ષ એ અભાવસ્વરૂપ નથી શાશ્વત સ્થિતિવાળે છે. સમ્યફજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકૂચારિત્ર-સ્વરૂપ રત્નત્રય મેક્ષનું કારણ છે. રન શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy