SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ ० गा० १६ पुण्यादिशाने भोगनिर्वेदः २६३ छाया-यदा पुण्यं च पापं च, बन्ध मोक्षं च जानाति । तदा निर्विन्ते भोगान् , ये दिव्या ये च मानुषाः ॥१६॥ सान्वयार्थ:-जया जब पुण्णं च पावं च पुण्य और पापको, च-तथा बंधं मुक्ख= बंध और मोक्षको जाणइ-जानता है, तया तब जे दिव्वे जो देव सम्बन्धी य= और जे माणसे जो मनुष्यसम्बन्धी (भोग हैं, उन) भोए=भागोंको निविदए-तत्त्वसे विचारता है, अर्थात् निस्सार समझने लगता है ॥१६॥ टीका-'जया पुण्ण' मित्यादि । यदा पूर्वप्रतिपादितलक्षणलक्षितं पुण्यादिकं जानाति तदा ये दिव्याः दिवि-स्वर्गे भवाः देवसम्बन्धिनः, च=तथा ये मानुषाः मनुष्यसकते हैं । जैसे-अन्ध, पंगु, और अश्रद्धालु वनाग्नि में जल मरते है उसी प्रकार ये भी संसाराग्नि में जल मरते हैं । परन्तु जिनके नेत्र और दोनों चरण अक्षत हैं, और अग्निकी दाहकता-शक्ति के प्रति भी श्रद्धा है वे जिस प्रकार दावाग्नि-प्रज्वलित वनको पार कर जाते है उसी प्रकार जो जीव सम्यग्ज्ञान, सम्यक्चारित्र और सम्यग्दर्शनसे युक्त है वे भी जन्म-जरा-मरणरूप भीषण दुःखों के प्रचण्ड-अग्नि से जलते हुए इस संसाररूपी वनको पार कर जाते है । इससे सिद्ध है कि रत्नत्रयमेंसे किसी एककी भी कमी होनेसे सिद्धि नहीं प्राप्त हो सकती। उस प्रकारके मोक्षको जाने ॥१५॥ 'जया पुण्णं०' इत्यादि । जब पूर्वोक्तस्वरूपवाले पुण्य, पाप, बन्ध और मोक्षको जानता है तब देवों तथा मनुष्योंके सम्बन्धी भोगोंका वास्तविक विचार करता है । इन्द्रिय और मनकी अनूकूलतारूपसे जिनका उपयोग किया जाता है उन्हें भोग कहते हैं । भोगोंके विषयमें साधु ऐसा विचार करते है कि-'ये भोग भुजंगके समान भयंकर है, अशुचि है, अशुचि पदार्थों से उत्पन्न होते है, सड़ जाते है, गल जाते हैं, नष्ट हो जाते है, नित्य नहीं रहते । कौन विवेकी ऐसे भोगों को હોવાથી લંગડો જીવ, અને સમ્યક દર્શન ન હોવાથી અશ્રદ્ધાળુ જીવ પણ જન્મ–જરા– મરણરૂપી ભીષણ દુઃખના પ્રચંડ અગ્નિથી પ્રજ્વલિત આસંસારરૂપી વનમાંથી નીકળી શકો નથી. જેમ આંધળ, લંગડો અને અશ્રદ્ધાળુ વનાગ્નિમાં બળી મરે છે તેમ આજી પણ સંસારાગ્નિમાં બળી મરે છે. પરંતુ જેના નેત્રે અને બેઉ ચરણે સાબૂત છે, અને અગ્નિની દાહકતા-શક્તિ પ્રત્યે પણ શ્રદ્ધા છે તે જેમ દાવાગ્નિ થી પ્રજવલિત વનને પાર કરી જાય છે તેજ પ્રકારે જે જે સમ્યજ્ઞાન, સમ્યકૂચારિત્ર અને સમ્યગ્દર્શનથી યુક્ત છે તે છે પણ જન્મ-જરા-મરણરૂપ ભીષણ દુઃખના પ્રચંડ અગ્નિથી પ્રજવલિત આ સંસારરૂપી વનને પાર अशजय छे. એથી સિદ્ધ થાય છે કે એ રત્નત્રયમાંથી કોઈ એક પણ જે ઓછું હોય તે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી, એ પ્રકારના ટેક્ષને જાણે (૧૫) जया पुण्णं० छत्याहयारे पूर्वत-२१३५वा पुख्य पा५ सय भने भाक्षन गणे છે ત્યારે દેવે તથા મનુષ્ય સંબંધી ભેગોને વાસ્તવિક વિચાર કરે છે. ઈદ્રિય અને મનની અનુકૂલતારૂપે જેને ઉપયોગ કરવામાં આવે છે એને ભેગ કહે છે, ભેગેના વિષયમાં સાધુ શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy