SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ - श्रीदशवकालिकसूत्रे ण्डग्रहणादिदोषशङ्कासंभवात् । अथ शय्यातरपिण्डग्रहणे दोषाः प्रदर्श्यन्ते-- (१) वसतिदौलभ्यम्, वसतिस्वामिनो गृहेऽशनपानादिग्रहण नियमे स्वकीयान्नादिव्ययमालोच्य स्वोपाश्रयनिवासार्थमाज्ञां साधवे न कोऽपि दद्यात् . इत्याशयः । (२) प्रवचनलाघवम; (३) स्वावासस्थान एव भिक्षालाभसंभावनया परिभ्रमणालस्ये संजाते कदाचित शय्यातरगृहे आहाराधलाभेऽकालभिक्षाचर्याप्रसङ्गः, वेलातिक्रमे सति आर्त्तरौद्रध्यानप्रसङ्गः, स्वाध्यायान्तरायः, आत्मक्लान्तिश्च, (४) तीर्थङ्कराज्ञाभङ्गोऽपीत्यादयो दोषाः प्रसज्जन्ते,(२३) इति शय्यातरविचारः। (१) शय्यातरका पिण्ड ग्रहण किया जाय तो वसति मिलना दुर्लभ (मुश्किल) हो जायगा। गृहस्थ यह विचारेंगे कि इन्हें स्थान देनेसे अन्नपान आदि भी देना पड़ेगा । ऐसा सोचकर गृहस्थ अपने स्थानमें रहनेके लिए साधुओं को स्थान नहीं देगा । (२) प्रवचनका लाघव होगा। (३) अपने निवासस्थान पर ही भिक्षा मिल जानेकी संभावनासे साधु भ्रमण करनेमें आलस्य करेंगे, और जब शय्यातरके घर पर आहार नहीं मिलेगा तो अकाल-(असमय) में गोचरी करनेका प्रसंग होगा, और असमयमें भिक्षा न मिलनेसे आर्त-रौद्र ध्यान होंगे, स्वाध्याय आदि में अन्तराय पडेगा, और आत्माको खेद होगा। (४) इसके सिवाय तीर्थंकर भगवानने शय्यातर-पिण्डको अकल्पनीय बताया है, इसलिए उनकी आज्ञाका भंग होगा, इत्यादि अनेक दोष आते हैं। इति शय्यातर विचार समाप्त । અનેક દેની શંકા રહે છે. શાતરનો પિંડ ગ્રહણ કરવામાં રહેલા દેશે બતાવે છે – (૧) શય્યાતરને પિંડ ગ્રહણ કરવામાં આવે તે વસતિ (રહેવાનું સ્થાન ) મળવું દુર્લભ (મુશ્કેલ) બની જાય. ગૃહસ્થ એમ વિચારશે કે એમને સ્થાન આપવાથી અન્ન-પાન આદિ પણ દેવા પડશે. એમ વિચારીને ગૃહસ્થ પિતાના સ્થાનમાં રહેવાને માટે સાધુઓને સ્થાન આપશે નહિ. (२) प्रक्यननु वा थशे. (૩) પિતાના નિવાસસ્થાન પર જ ભિક્ષા મળી જવાની સંભાવનાથી સાધુ ભ્રમણ કરવામાં આળસ કરશે. અને જે શય્યાતરના ઘેરથી આહાર નહિ મળે તો અકાલે (અસમ) ગોચરી કરવાનો પ્રસંગ આવશે, અને અકાલે ભિક્ષા ન મળવાથી આત-રૌદ્ર ધ્યાન થશે સ્વાધ્યાયાદિમાં અંતરાય પડશે અને આત્માને ખેદ થશે. (૪) એ ઉપરાંત તીર્થંકર ભગવાને શય્યાતર પિડને અકલ્પનીય બતાવ્યું છે, તે માટે એમની આજ્ઞાને ભંગ થશે, ઈત્યાદિ અનેક દેશે ઉત્પન્ન થાય છે. ઈતિ શય્યાતર-વિચાર સમાપ્ત, શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy