SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ३ गा. ५ शय्यातराहारविवेकः १३७ तत्रोपाश्रयस्वामिनि समागते साधुना शय्यातरत्वं स्वामिन्येव कल्पनीयम्, न संरक्षके । शय्यातरप्रदत्तमन्येन स्वीकृतमप्यशनादिकं शय्यातरगृहे साधोरकल्प्यम्, व्यवहाशुद्धयादिदोषात् । तथा शय्यातरेण दत्तमन्येनास्वीकृतमन्नादिकं शय्यातरगृहाद् बहिरपि साधोरकल्प्यम्, तत्र शय्यातर स्वत्वापगमाभावात् । , शय्यातरगृहाद् बहिरन्येन स्वीकृतं चेत् तदा साधोः कल्प्यमेव तत्र शय्यातर स्वत्वापगमादिति बोध्यम् । शय्यातरगृहाद्वहिस्तेन ( शय्यातरेण) दत्तमन्येनाऽस्वीकृतं चेत् तत्राऽस्वीकृताशनपानादे: स्वीकारार्थं 'गृह्यतामिद' - मित्यादिपररूपा प्रवर्त्तनाऽपि साधोरकल्प्या । शय्यातरपि - उसमें ठहरें तो जब उपाश्रयका स्वामी आजावे तब वही शय्यातर होता है, रखवाला नहीं । शय्यारने अशन आदिक दूसरे को दे दिया और दूसरेने चाहे उसे स्वीकार भी कर लिया हो तो भी शय्यातर के घर पर साधु को वह लेना नहीं चाहिए, क्योंकि स्वीकार कर लेने से शय्यातरका स्वामित्व तो नहीं रहा पर यहाँ व्यवहारसे अशुद्धि है । यदि शय्यारद्वारा दिये हुए अन्नादिको अन्य गृहस्थ न स्वीकार करे तो शय्यातर के घर में या घर से बाहर कहीं भी साधुको नहीं ग्रहण करना चाहिए, क्योंकि उस आहारादिमें शय्या - तरका स्वत्व रहता है । शय्यातरके घर से बाहर दूसरेने स्वीकार कर लिया हो तो साधुको कल्पनीय है, क्योंकि उसपर शय्यातरका स्वत्व नहीं रहा । शय्यातर के घर से बाहर शय्यातरने किसी दूसरे को दिया हो और दूसरेने स्वीकार न किया हो तो उस अशनादिके स्वीकार करानेके लिए 'तुम ले लो' इत्यादिरूपसे गृहस्थको प्रेरणा करना भी साधुका कल्प नहीं है, क्योंकि उसमें शय्यातरका पिण्ड लेने आदि अनेक दोषों की शंका होती है । शय्यातरका पिण्ड ग्रहण करनेमें दोष बतलाते हैं રખેવાળ નહિ. શય્યાતરે અશનાદિ ખીજાને આપી દીધું હોય અને ખીજાએ ભલે એને સ્વીકારી પણ લીધું હાય, તા પણ શય્યાતરને ઘેર સાધુએ તે લેવું જોઈએ નહિ, કારણ કે સ્વીકારી લેવાથી શય્યાતરનું સ્વામિત્વ તો રહ્યું નહિ. પણ તેમાં વ્યવહારથી અશુદ્ધિ રહેલી છે. જો શય્યાતરે આપેલુ અન્નાદિ અન્ય ગૃહસ્થ ન સ્વીકારે તે શય્યાતરના ઘરમાં ચા ઘરબહાર કયાંય પણ તે સાધુએ ગ્રહણ કરવું જોઈએ નહિ, કારણ કે તે આહારાદિમાં શય્યાતરતુ. સ્વત્વ રહેલું. હાય છે. શય્યાતરના ઘરની બહાર ખીજાએ સ્વીકારી લીધુ' હેાય તે તે સાધુને કલ્પે, કેમકે તે ઉપર શય્યાતરનું સ્વત્વ રહેતું નથી. શય્યાતરના ઘરની બહાર શય્યાતરે કાઈ બીજાને આપ્યું હોય અને ખીજાએ સ્વીકાર્યુ. ન હૈાય તે તે અશનાદિના સ્વીકાર કરાવાને માટે ‘તમે લઈ લ્યે! ' ઇત્યાદ્વિરૂપે ગ્રસ્થને પ્રેરણા કરવી એ પણ સાધુને કલ્પે નહિ, કારણ કે તેમાં શય્યાતરને પિડ લેવા વગેરે १८ શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy