SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ haanaamananewwwsaccomm a m १३० श्रीदशवकालिकसूत्रे धोभिक्षालोभं प्रकाशयति, तत्र बहवो दोषा अपि चापतन्ति, तथाहि-शय्यातरपरिवर्तने पूवंशय्यातरो विभावयति -अद्य मम गृहे त्यक्तोपाश्रयः साधुरसौ निश्चितमागमिष्यतीति तदर्थं सुरसमन्नादिकं साधनीयमिति कृत्वा निष्पादितस्यान्नपानादेराधाकर्मिकत्वापत्तिः। यदितु स्वार्थ साधुनिमित्तं च निष्पादितं तदा मिश्रजातदोषापत्तिर्दुनिवारैव । पूर्वं शय्यातरेण त्यक्तोपाश्रयाय साधवे कस्यचिद वस्तुनः स्थापने स्थापनादोषः कथं साधुना वारणोयः। अन्ये दोषाः स्वयमूहनीयाः। तस्माद् झटिति शय्यातरपरिवर्तनं न साधुना विधेयम् । वसतियाचनाविधिः। अथोपाश्रयस्वामिनस्तदनुपस्थितौ तत्संरक्षकाद्वा वसतियाचनाविधिरभिधीयते शय्यातरत्वकी निवृत्ति करनेके लिए बारंबार शय्यातरका परिवर्तन नहीं करना चाहिए। ऐसा करनेसे यह प्रगट होता है कि साधु भिक्षाका लोभी है। इसमें बहुत से दोष भी उत्पन्न होते हैं। जैसे-शय्यातरका परिवर्तन करनेसे पहला शय्यातर इस प्रकार सोचता है-आज मेरे उपाश्रयकी आज्ञा संतोंने छोड़ दी है, अतः मेरे यहाँ आवश्य आवेंगे, इसलिए उनके वास्ते स्वादिष्ट अन्न आदिक बनाना चाहिए, ऐसा विचार कर बनाया हुआ अन्नादिक आधाकर्मिक होगा। यदि पहला शय्यातर अपने और साधुके लिए इकट्ठा बनावेगा तो मिश्रजात दोष लगेगा । साधुके आनेकी संभावनासे वह किसी वस्तुको स्थापना करेगा तो स्थापना(ठवणा) दोष होगा । -इत्यादि अनेक दोष स्वयं समझ लेने चाहिये । इसलिए साधुको बारम्बार शय्यातर बदलना नहीं कल्पता है। उपाश्रय-याचनाकी विधि । वसति-स्वामीसे अथवा उसकीगैर-मौजूदगीमें उसके संरक्षकसे वसति-याचनाकी विधि कहते हैं શય્યાતરત્વની નિવૃત્તિ કરવાને માટે વારંવાર શય્યાતરને પરિત્યાગ કરવો ન જોઈએ. એમ કરવાથી એવું પ્રકટ થાય છે કે સાધુ ભિક્ષાને લેભી છે; એનાથી અનેક દેશે પણ ઉત્પન્ન થાય છે. જેમ-શય્યાતરનું પરિવર્તન કરવાથી પહેલે શય્યાતર આ પ્રમાણે વિચારે છે–આજ મારા ઉપાશ્રયની આજ્ઞા સંતોએ છોડી દીધી છે, એટલે મારે ત્યાં જરૂર આવશે; તેથી એમને માટે સ્વાદિષ્ટ અનાદિ બનાવવાં જોઈએ. એ વિચાર કરીને બનાવેલું અન્નાદિ આધાકમી બનશે, જે પહેલે શય્યાતર પોતાના માટે અને સાધુને માટે એકઠું બનાવશે તે મિશ્રજાત દેષ લાગશે. સાધુ આવવાની સંભાવનાથી તે કઈ વસ્તુને સ્થાપન કરશે તે સ્થાપના-(ઠવણા)દોષ લાગશે.-ઇત્યાદિ અનેક દોષ પિતાની મેળે સમજી લેવા. એ કારણથી સાધુને વારંવાર શય્યાતર બદલવા ક૯પતા નથી. (3ाश्रय-यायनानी-विधि) વસતિના સ્વામી પાસે અથવા તેની ગેરહાજરીમાં એના સંરક્ષકની પાસે વસતિયાચના કરવાની વિધિ કહે છે – શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy