SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ३ गा. ५ वसतियाचनाविधिः १३१ मुनिर्वदेत्-हे आयुष्मन् ! अस्यां वसतौ स्थातुमिच्छामि, यावति समये स्थातुमादेशो भवदीयो भवेत् तावानेव कालो यापनीयः, तत्रापि यावान् वसतिभूमिभागो ममावस्थानाय भवते रोचेत तावानेव ममापेक्षणीय इति । ततो गृहस्थः प्रतिब्रूयात्-भगवन् ! मुनीश्वर ! कियतः कालानवस्थास्यते ? तदा ऋतुबद्धशेषकाले सति साधुः “एकमासावधिकाले कल्प्ये यावदवसरं स्थास्यामि" इति। वर्षाकाले तु "चतुरो मासानत्र यापयिष्यामी" ति वदेत् । सागारिकेण साधुकल्प्यकालमुपलक्ष्य-"एतावतः कालानत्राहं न स्थास्यामि ग्रामान्तरं गमिष्यामी" ति कथने तु साधुरेवं कथयेत्-'अत्र भवदुपस्थितिसमयावधिरेव कालो मया क्षपणीयः, तदनन्तरमिमां वसतिं परिहास्यामीति । पुनः सागारिकेण-'कियन्तः साधवो भवन्तः ? ' इति पृष्टः साधुरभिदधीत-समुद्रतरङ्गवत् साधूनामियत्तावधारणं कः कुर्यात्, यतः कियन्तो गच्छन्ति, कियन्तश्चागच्छन्ति, ये चागमिष्यन्ति तेऽप्यत्रावस्थानं मुनि--हे आयुष्मन् ! हम इस वसतिमें ठहरना चाहते हैं। तुम जितने समय तक ठहरनेकी आज्ञा दोगे, उतने समयसे अधिक नहीं ठहरेंगे। उसमें भी तुम भूमि का जितना भाग हमें ठहरनेके लिए देना चाहो, उतनाही हमारे लिए पर्याप्त है। गृहस्थ पूछे कि हे मुनिराज ! आप कितने समय तक ठहरना चाहते हैं ? । तब मुनि-ऋतुबद्ध शेषकाल हो तो 'एक मासके कल्पमें जब तक अवसर होगा तब तक रहेंगे' ऐसा, यदि चातुर्मास हो तो 'चार मास ठहरनेका हमारा कल्प है। ऐसा कहे । यदि साधुका कल्प-काल सुनकर गृहस्थ कहे कि-मैं तो थोड़ेही दिन यहाँ रहूँगा फिर प्रामान्तर जाऊँगा, तो साधुको कहना चाहिए कि-"जब तक तुम यहाँ रहोगे तब तक ही हम ठहरेंगे, तुम्हारे जाने पर इस वसतिको छोड़ देंगे।" यदि गृहस्थ पूछे कि-'आप कितने साधु हैं ? ' तो साधु उत्तर देवें कि-'समुद्रके तरङ्गोंकी મુનિ–હે આયુમન ! અમે આ વસતિ. (મકાન-સ્થાન) માં રહેવા ઈચ્છીએ છીએ, તમે જેટલા સમય સુધી રહેવાની આજ્ઞા આપશે, તેટલા સમયથી વધારે સમય રહીશું નહિ. તેમાં પણ તમે ભૂમિને જેટલે ભાગ અમને રહેવાને માટે આપવા ઈચ્છે તેટલે જ અમારે માટે पति (पूरता) छे. ગૃહસ્થ-હે મુનિરાજ ! આપ કેટલા સમય સુધી રહેવા ઇચ્છે છે? ત્યારે મુનિ-તુબદ્ધ રોષકાળ હોય તે-“એક માસના ક૯૫માં જ્યાં સુધી અવસર હો ત્યાં સુધી રહીશું” એમ કહે, અથવા જે ચાતુર્માસ હોય તે-ચાર માસ રહેવાને અમારે કલ્પ છે એમ કહે જે સાધુને કલ્પકાળ સાંભળીને ગૃહસ્થ કહે કે હું તે થોડા જ દિવસ અહીં રહીશ” તે સાધુએ કહેવું જોઈએ કે જ્યાં સુધી તમે અહીં રહેશે ત્યાં સુધી જ અમે રહીશું: તમે જશે ત્યારે આ સ્થાનને અમે છેડી દઈશું. જે ગૃહસ્થ પૂછે કે “આપ કેટલા સાધુઓ છો ?? તે સાધુ ઉત્તર આપે કે-“સમુદ્રના શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy