SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ३ गा. ५ शय्यातरविचारः । भाण्डोपकरणस्थापनानन्तरं बसतिस्वामिनः शय्यातरत्वम्, पूर्वगृहीतवसतौ स्थानसंकीर्णतायां सत्यां कियान् समीपतरवर्त्तिन्युपाश्रये तत्स्वामिनिदेशमादाय प्रतिक्रमणं कुर्वीतत दा तत्र भाण्डोपकरणस्थापनाभावेऽपि तदीयस्वामिनः शय्यातरत्वम् । अन्यत्र प्रतिक्रमणं कृत्वा स्थानसंकीर्णतायां सत्यां शयनमात्रं यत्राचरितं तत्स्वामिनो ऽपि शय्यातरत्वम् । परन्त्वयं विशेषो बोद्धव्यः अन्यसाधुसविधे स्वकीयभाण्डोपकरणानि संस्थाप्याऽन्यत्र शयनप्रतिक्रमणाचरणे मूलोपाश्रयस्वामिनो न शय्यातरत्वम्, भाण्डादिस्थापने साधुसांनिध्यस्यैव निमित्तता न तु 'तत्स्वामिनः, साधोरभावे भाण्डादिस्थापनस्य शास्त्राविहितत्वात् । शय्यातरत्वनिवृत्तिकरणाय तु पुनः पुनः शय्यातरपरिवर्तनं नाचरणीयम् । पुनः पुनः शय्यातरपरिवर्तनं हि साशयन करनेसे पहले भी भाण्डोपकरण रख देनेपर वसतिका स्वामी शय्यातर हो जाता है। (२) पहले जिस वसतिको ग्रहण कर लिया हो उसमें स्थानकी संकीर्णता होनेपर कुछ साधु अपने भाण्डोपकरण अन्य साधुओंके समीप रखकर, पासके दूसरे उपाश्रयमें उसके स्वामीकी आज्ञा लेकर प्रतिक्रमण करें तो वहां भाण्डोपकरण न रखने पर भी जहां प्रतिक्रमण किया हों उस वसतिका स्वामी शय्यातर कहलाता है, इस वसतिका नहीं। (३) दूसरे स्थानमें प्रतिक्रमण करके, स्थानकी संकीर्णता होने पर जहां सिर्फ शयन किया हो उस स्थानके स्वामीको भी शय्यातर कहते हैं अर्थात् उस अवस्थामें दोनों शय्यातर हैं । विशेष यह है कि-दूसरे साधुओंके पास भाण्डोपकरण रखकर अन्य ही किसी स्थानपर प्रतिक्रमण और शयन करे तो जहां भाण्डोपकरण रक्खें हैं, उस स्थानका स्वामी शय्यातर नहीं कहलाता । क्योंकि भाण्डोपकरण साधुके नेसराय (अधीनता) में ही रखे जाते हैं, गृहस्थके नेसरायमें रखना शास्त्रबिरुद्ध है। પૂવેર પણ ભાંડોપકરણ રાખી દે તે વસતિને સ્વામી શય્યાતર થઇ જાય છે. (૨) પહેલાં જે વસતિનું ગ્રહણ કરી લીધું હોય, તેમાં સ્થાનની સંકીર્ણતા (સંકડાશ) હોવાથી કેઈ સાધુ પિતાનાં ભાંડપકરણ બીજા સાધુઓની સમીપે રાખીને, પાસેના બીજા ઉપાશ્રયમાં તેના સ્વામીની આજ્ઞા લઈને પ્રતિક્રમણ કરે તે ત્યાં ભાંડેપકરણ ન રાખવા છતાં પણ જ્યાં પ્રતિક્રમણ કર્યું હોય તે વસતિને સ્વામી શય્યાતર કહેવાય છે. આ વસતિને નહિ. (૩) બીજા સ્થાનમાં પ્રતિક્રમણ કરીને સ્થાનની સંકડાશને કારણે જ્યાં માત્ર શયન કર્યું* હોય તે સ્થાનનો સ્વામીને પણ શય્યાતર કહે છે. અર્થાત્ એ સ્થિતિમાં બેઉ શય્યાતર છે. વિશેષ વાત એ છે કે બીજા સાધુઓ પાસે ભાંડેપકરણ રાખીને બીજા જ કોઈ સ્થાન પર પ્રતિક્રમણ અને શયન કરે તે જ્યાં ભાંડેપકરણ રાખેલાં હોય, તે સ્થાનને સ્વામી શય્યાતર નથી કહેવાતે, કેમકે ભાંડેપકરણ સાધુની નેસશય (અધીનતા) માં જ રાખવામાં આવે છે, ગૃહસ્થની નસરાયમાં રાખવાં એ શાસ્ત્રવિરૂદ્ધ છે. १ वसतिस्वामिनः । શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy